Close Menu
Mukhya SamacharMukhya Samachar
    What's Hot

    સાળંગપુરમાં ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન તૈયાર જાણો વિશેષતા….!

    October 26, 2024

    દિવાળી સમયે રોકાણકારોનાં ઘરમાં હોળી જેવો માહોલ…!

    October 25, 2024

    વાવ બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર જાહેર જાણો કોની લાગી લોટરી….!

    October 25, 2024

    જન ફરિયાદ અંગેની ઓનલાઇન કોન્ફરન્સ બાદ જાણો મુખ્યમંત્રીએ શું કહ્યું….!

    October 25, 2024

    મહિલાઓ ધનતેરસથી ભાઈ દૂજ સુધી આ આઉટફિટ પહેરો,બધાથી અલગ દેખાશો

    October 25, 2024
    Facebook Instagram
    Saturday, 26 October 2024
    Trending
    • દિવાળી સમયે રોકાણકારોનાં ઘરમાં હોળી જેવો માહોલ…!
    • સાળંગપુરમાં ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન તૈયાર જાણો વિશેષતા….!
    • દિવાળી સમયે રોકાણકારોનાં ઘરમાં હોળી જેવો માહોલ…!
    • વાવ બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર જાહેર જાણો કોની લાગી લોટરી….!
    • જન ફરિયાદ અંગેની ઓનલાઇન કોન્ફરન્સ બાદ જાણો મુખ્યમંત્રીએ શું કહ્યું….!
    • મહિલાઓ ધનતેરસથી ભાઈ દૂજ સુધી આ આઉટફિટ પહેરો,બધાથી અલગ દેખાશો
    • કરણ વીર અને અવિનાશ મિશ્રા વચ્ચેનો વિવાદ વધ્યો, રાશનને લઈને હંગામો
    • આફ્રિકા T20 સિરીઝ પહેલા સંજુ સેમસન કરાવશે આ ટ્રીટમેન્ટ, રણજીના ત્રીજા રાઉન્ડમાંથી પણ બહાર
    Facebook Instagram YouTube
    Mukhya SamacharMukhya Samachar
    Mukhya Samachar News Google News
    E-Papaer
    • Home
    • National
    • Gujarat
    • Politics
    • Offbeat
    • Business
    • Astro
    • Entertainment
    • Sports
    • TECH
    • Life Style
      • Fashion
      • Fitness
      • Food
      • Travel
    Facebook X (Twitter) Instagram YouTube
    Mukhya Samachar News Google News
    E-Papaer
    Mukhya SamacharMukhya Samachar
    Home » Blog » દિવાળી સમયે રોકાણકારોનાં ઘરમાં હોળી જેવો માહોલ…!
    Business

    દિવાળી સમયે રોકાણકારોનાં ઘરમાં હોળી જેવો માહોલ…!

    Mukhya SamacharBy Mukhya SamacharOctober 26, 2024No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Follow Us
    Google News
    Share
    Facebook Twitter WhatsApp Telegram

    શેરબજારમાં સપ્તાહનાં અંતમાં ભારે કળાકો નોંધાયો છે. જેને કારણે રોકાણકારોને દિવાળી સમયે રોવાનો વારો આવ્યો છે. સેન્સેકસમાં ૭૦૦ પોઈન્ટનો કડાકો થતા રોકાણકારોની દિવાળી બગડે તેવા સંકેત છે.

    બેંકીંગ ક્ષેત્રે ઈન્ડસીડના પરિણામોએ રોકાણકારોનો મુળ વધુ બગાડયો છે. સેન્સેક્સ અને નીફટીમાં કડાકાથી શેરબજારના માર્કેટ કેપ રૂા .43.61 લાખ કરોડના નવા નિચા સ્તરે પહોંચી ગયું છે. 25 ઓક્ટોબરે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 79.620ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24.250નાં સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ 3૦ શેરોમાંથી 21 એ વધી રહ્યો છે અને 9 પર ઘટી રહ્યો છે. નિફ્ટી 50 શેરોમાંથી 30 એ વધી રહ્યો છે અને 20 એ ઘટી રહ્યો છે. રોકાણકારોએ 8 લાખ કરોડ 2 કલાકમાં જ ગુમાવ્યા પછી બેંકીંગ શેરોમાં આઇ.સી.આઇ.સી.આઇ માં પણ ઘટાડો નોંધાયો. આ પહેલા સેન્સેક્સ 16 પોઈન્ટના ઘટાડા સાથે 80,065 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 36 પોઇન્ટ ઘટીને 24,399 ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19માં ઉછાળો અને 11માં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને ઓટો શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. એફએમસીજી અને આઈટી શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    શેર બજાર તુટવાનાં કારણો

    શેરબજાર માટે ઓક્ટોબર મહિનો અશુભ રહ્યો છે. છેલ્લા એક માસમાં મોટાપાયે મંદીનું જોર વધ્યું છે. આ સપ્તાહે જ રોકાણકારોના 21.47 લાખ કરોડ ધોવાયા છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે 1 ટકાથી વધુ ઘટાડે ટ્રેડ થયા. શેરબજારમાં આટલા મોટા કડાકા પાછળ આ કારણો જવાબદાર હોવાનું માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે.

    ઇઝરાયલ ઈરાન તણાવ,

    બાંગ્લાદેશમાં સત્તાપલટ

    અમેરિકાની આર્થિક ચિંતા

    કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામ

    એફઆઈઆઈની વેચવાલી

    જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ

    ઊંચા વોલ્યૂમમાં પ્રોફિટ બુકિંગ

    યુએસ ચૂંટણી 2024

    Related Posts

    દિવાળી સમયે રોકાણકારોનાં ઘરમાં હોળી જેવો માહોલ…!

    October 25, 2024

    આ કંપની 21 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે, રેકોર્ડ ડેટ ખૂબ જ નજીક

    October 25, 2024

    આ કંપની દરેક શેર પર 20 રૂપિયાનું ડિવિડન્ડ આપશે, શેર ખરીદવાની આજે છેલ્લી તક

    October 24, 2024
    Google News
    Stay In Touch
    • Facebook
    • Instagram
    Our Picks

    સાળંગપુરમાં ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન તૈયાર જાણો વિશેષતા….!

    October 26, 2024

    દિવાળી સમયે રોકાણકારોનાં ઘરમાં હોળી જેવો માહોલ…!

    October 25, 2024

    વાવ બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર જાહેર જાણો કોની લાગી લોટરી….!

    October 25, 2024

    જન ફરિયાદ અંગેની ઓનલાઇન કોન્ફરન્સ બાદ જાણો મુખ્યમંત્રીએ શું કહ્યું….!

    October 25, 2024

    સાળંગપુરમાં ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન તૈયાર જાણો વિશેષતા….!

    Gujarat October 26, 2024

    સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હાઇટેકનો પર્યાય બની ગયું છે. એક પછી એક સિદ્ધીઓ પ્રાપ્ત કરી રહ્યું…

    દિવાળી સમયે રોકાણકારોનાં ઘરમાં હોળી જેવો માહોલ…!

    October 25, 2024

    વાવ બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર જાહેર જાણો કોની લાગી લોટરી….!

    October 25, 2024

    જન ફરિયાદ અંગેની ઓનલાઇન કોન્ફરન્સ બાદ જાણો મુખ્યમંત્રીએ શું કહ્યું….!

    October 25, 2024
    Mukhya Samachar
    Facebook Instagram YouTube
    © 2024 MUKHYA SAMACHAR NEWS. Designed by ZERO ERROR AGENCY

    Type above and press Enter to search. Press Esc to cancel.