What's Hot
- નવકાર મહામંત્ર કાર્યક્રમમાં પીએમ મોદી જૂતા પહેર્યા વિના પહોંચ્યા, લોકોની વચ્ચે બેઠા; કહ્યું- ‘સંસદ ગૃહમાં જૈન ધર્મનો પ્રભાવ’
- રાહુલ ગાંધીએ કહ્યું- વક્ફ સુધારો બિલ ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણ પર હુમલો છે, RSS પર પણ નિશાન સાધ્યું
- સુરતમાં ડાયમંડ કંપનીના વોટર કુલરમાં કોણે ઝેર ભેળવ્યું? ૧૧૮ કર્મચારીઓ હોસ્પિટલ પહોંચ્યા
- ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીન પર 125% ટેરિફ લાદ્યો, જ્યારે મોટાભાગના દેશોને 90 દિવસની મોટી રાહત આપી
- રેપો રેટ ઘટાડા બાદ આ 4 સરકારી બેંકોએ વ્યાજ દર ઘટાડ્યા, હોમ લોન, કાર લોન થઈ સસ્તી
- હવે FD પર મોટું વળતર નહીં મળે, આ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દર ઘટાડ્યા
- તમારી આ આદતો કિડનીના ખૂની બની જાય છે, તેને સુધારી લો નહીંતર કિડની ફેલ થવામાં લાંબો સમય નહીં લાગે.
- જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો આ રીતે પપૈયા ખાઓ, તમને ઘણા સ્વાસ્થ્ય લાભો મળશે
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
restaurant આપણે એવા દેશમાં રહીએ છીએ જેનો લાંબો ઈતિહાસ છે. આપણા દેશના ઈતિહાસ વિશે આપણે જેટલું જાણીએ તેટલું ઓછું છે. દરેક જગ્યાનો એક ઈતિહાસ હોય છે, જેના વિશે જાણવું પણ ખાસ છે. એ જ રીતે, આપણે જે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તેની સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે, જે ફૂડ લવર્સને અહીં આવવા માટે મજબૂર કરે છે. જો તમે કોઈ ખાસ જગ્યા પર જમવા જઈ રહ્યા છો, તો ત્યાં સાથે જોડાયેલી વાતો જાણવાનું દરેકના મનમાં હોય છે. રેસ્ટોરન્ટનું સારું ફૂડ, કોઈ ખાસ આઈટમ, ઈન્ટીરીયરને કારણે પ્રવાસીઓ રેસ્ટોરન્ટમાં આવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ભારતમાં કેટલીક એવી રેસ્ટોરન્ટ્સ છે, જે…
પનવેલના ફાર્મ હાઉસમાં સલમાન ખાનને સર્પદંશ રાત્રે ત્રણ વાગે હોસ્પિટલમાં એડમિટ થયો સલમાન હોસ્પિટલમાં સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી સલમાન ખાનનો 27 ડિસેમ્બરે 56મો જન્મદિવસ છે. સલમાન ખાનને જન્મદિવસ પહેલાં એટલે કે 25 ડિસેમ્બરની રાત્રે સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાન પનવેલ ફાર્મહાઉસમાં બર્થડે સેલિબ્રેશન માટે ગયો હતો. ઉલ્લેખનીય છે કે પનવેલ ફાર્મ હાઉસ પર્વતીય વિસ્તારમાં આવેલું છે અને અહીંયા જંગલ વિસ્તાર છે. સાપ-અજગર અવારનવાર અહીંયા જોવા મળે છે. સલમાન ખાન દર વર્ષની જેમ આ વર્ષે પણ બર્થડે સેલિબ્રેશન માટે પનવેલ ફાર્મહાઉસ આવ્યો હતો. અહીંયા સલમાનને સાપે ડંખ માર્યો હતો. સલમાનને કામોઠે વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી મિશન (MGM)…
ભારતમાં બાળકોને કોરોના વેક્સિન અપાશે ભારતમાં 15થી 18 વર્ષના ટીનેજર્સને નવા વર્ષથી વેક્સિન અપાશે બાળકોની કોવિડ-19 વેક્સિનને ઈમરજન્સી યૂઝ કરાશે હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે, ત્યારે તમામ દેશો તેનું સંક્રમણ થતુ અટકે તે માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. આવા સંજોગોમાં વિવિધ દેશોમાં રહેતા નાગરિકોનું સંપૂર્ણ વેક્સિનેશન થાય તે જરૂરી છે. ઓમિક્રોન પર થયેલા રિસર્ચ અનુસાર આ વેરિયન્ટ ઘાતક ન હોવા છતાં તેનું સંક્રમણ ઝડપથી ફેલાય છે, એવા સંજોગોમાં તેના સંક્રમણને બાળકોમાં ફેલાતુ રોકવા માટે બાળકોનું વેક્સિનેશન અત્યંત જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાતે દેશને સંબોધતા 15થી 18 વર્ષની ઉંમરના લોકોને 3…
લીંબુ શરીર માટે છે ખુબજ ગુણકારી સ્કીન,ઇમ્યુનિટી, કિડની માટે લીંબુ છે અમૃત પાચનતંત્રને ચકાચક રાખતું લીંબુ રોજ બરોજના ઉપયોગમાં લેતા લીંબુને આપડે ભોજનમાં નાખતા હોઈએ છીએ જેનાથી સ્વાદ મસ્ત આવે પરતું શું તમે જાણો છો કે રોજે લીંબુનું સેવન કરવાથી કેટલા ફાયદા થાય છે. લીંબુમાં રહેલા તત્વો તમારા માટે ખુબજ લાભ દાયક છે. દરરોજ માત્ર એક લીંબુનું સેવન કરવાથી તમને ઘણી રીતે ફાયદો થાય છે. લીંબુમાં રહેલુ વિટામિન સી, લિક્વીડ ફાઇબર અને પ્લાન્ટ કમ્પાઉન્ડની માત્રા તમારા માટે અત્યંત ફાયદાકારક છે. તેના સેવનથી વજન ઘટાડવાથી લઈને હૃદય રોગ, એનિમિયા, કિડની સ્ટોન અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. લીંબુના સેવનથી ફેટી…
યર એન્ડિંગમાં ગાડીઓ પર બંપર ડિસ્કાઉન્ટ ડસ્ટર સહિતની અનેક એસયુવી પર ડિસ્કાઉંટ કઈ ગાડીમાં કેટલું ડિસ્કાઉંટ જલદી ચેક કરો આજના ઝડપી યુગમાં લોકો વાહનોનો ઉપયોગ મોટા પ્રામાણમાં કરી રહ્યા છે. જેને લઈ રોજે નવા વાહનોની ખરીદી થઈ રહી છે. ત્યારે નવું વર્ષ શરૂ થવાને હવે છેલ્લું અઠવાડિયું બાકી રહ્યું છે. નવું વર્ષ શરૂ થતાં જ મોટાભાગની ઓટોમોબાઇલ કંપનીઓ ભાવ વધારવાની છે. એટલે કે જો નવી ગાડી ખરીદવી હોય તો આ જ બેસ્ટ ટાઇમ છે. ડિસેમ્બર મહિનામાં યર એન્ડ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, જેમાં મારુતિ, હ્યુન્ડાઈ, ટાટા, હોન્ડા, રેનો, મહિન્દ્રા, ટોયોટા વગેરે જેવી તમામ કંપનીઓ તેમની ગાડીઓ પર સારું એવું ડિસ્કાઉન્ટ…
ફુગાવો, વપરાશ માગ, વ્યાજના દરો જેવાં જોખમો વધશે કાચા માલના ભાવો, વ્યાજના દરો પડકારરૂપ આગામી નાણા વર્ષમાં રેપોરેટ 100 બીપીએસ વધવાની સંભાવના દેશ માટે સારા કહી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે. દેશની આર્થિક સ્થિતિ સુધરી રહી છે તેમ દેશના જીડીપીમાં પણ વધારો થઈ રહયો છે. નવુ વર્ષ છેલ્લા બે વર્ષની તુલનાએ આર્થિક વૃદ્ધિ, ફુગાવો અને ખાસ કરીને વપરાશની માંગ પર નાણાકીય નીતિ સામાન્ય થવાના તેમજ બાહ્ય જોખમો સાથે વધુ જોખમભર્યું રહેવાના અહેવાલો સાથે વોલ સ્ટ્રીટ બ્રોકરેજે આગામી નાણાકીય વર્ષમાં 8.2 ટકાના દરે જીડીપી ગ્રોથ થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. અંદાજમાં સૌથી મોટું જોખમ વપરાશ માગમાં નોંધાયેલો ઘટાડો છે. જે…
કોરોના કેસોમાં વધારો આવતા સરકાર એકસન મોડમાં 10 રાજ્યો Kendra સરકાર મોકલશે ટીમ અનેક રાજ્યમાં નાતાલ અને ન્યુયરની ઉજવણી પર પ્રતિબંધ કોરોનાના વધી રહેલા કેસને જોતા દેશના અનેક રાજ્યોમાં ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાનો આ નવો વેરિયંટ ઓમિક્રોન પણ ભયાનક રૂપ લેતો જઈ રહ્યો છે. દેશભરમાં ઓમિક્રોનના કેસ 400ને પર થઇ ગયા છે. જેને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બરથી લઈને નવા વર્ષ સુધી સરકારે કડક પગલાં લેવાના શરૂ કરી દીધાંછે. દેશભરની ચર્ચો અને ઉજવણીના સ્થળોએ કોરોના સંબંધી પ્રોટોકોલનૃપાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. કોરોનાની સાથે જ ઓમિક્રોનના વધતા ખતરાને જોતા સરકાર રસીકરણ પર…
ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી ઓલરાઉન્ડર રાજ્યવર્ધન હેંગરગેકરે વિસ્ફોટક બેટિંગ કરી આરાધ્ય યાદવે યૂશ વનડે ક્રિકેટની અંદર પોતાની પહેલી ફિફ્ટી નોંધાવી અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ ઈન્ડિયન ટીમ ટોસ હારી પહેલા બેટિંગ કર્યું હતું. ભારત 49 ઓવરમાં 237 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી અને બીજા જ બોલ પર રાજવર્ધને ઓપનર અબ્દુલ વાહિદને 0 રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. 3 ઓવર સુધી PAKનો સ્કોર 11/1 રહ્યો હતો. પાકિસ્તાની ફાસ્ટ બોલર જિશાન જમીરે 5 વિકેટ લઈ ઈન્ડિયન ટોપ ઓર્ડર બેટરને ઓછા સ્કોરમાં આઉટ કરી દીધા હતા. પરંતુ ત્યારપછી…
કોરોનામાં ઉછાળો આવતા રાત્રિ કરફ્યુના સમયમાં વધારો કરાયો રાજ્યમાં રાતે 11થી સવારે 5 સુધી રહેશે કરફ્યુ રાજ્યના 8 મહાનગરોમાં લાગુ પડશે નિયમ રાજ્યમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી બાદ કોરોના કેસોમાં સતત વાધરો નોંધાઈ રહ્યો છે. જેને કારણે સરકાર પણ ચિંતામાં મુકાઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને યોગ્ય આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે દેશના અનેક રાજ્યોમાં સરકારે પગલાં લીધા છે. ત્યારે ગુજરાત સરકારે પણ આજે મોટી જાહેરાત કરી છે. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા ગુજરાત સરકારે ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કર્યો છે. હવેથી રાજ્યમાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી…
ઉત્તરાખંડમાં હરકસિંહ રાવતના રાજીનામામાં નવો વળાંક અમિત શાહે ડેમેજ કંટ્રોલ કરતાં મામલો થાળે પડયો મંત્રીએ રાજીનામાની જાહેરાત કરતા ભાજપમાં હડકંપ મચ્યો ઉત્તરાખંડના ભાજપના નેતા હરકસિંહ રાવતે રાજીનામાંની જાહેરાત કરતા પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. હરકસિંહ રાવતે રાજીનામું આપવાની જાહેરાત કરતાં પાર્ટીમાં ગતિવિધિઓ તેજ થઈ જવા પામી હતી. ત્યારે કોંગ્રેસમાં જોડાવાના એંધાણ પણ સામે આવ્યા હતા. ત્યારે ઉત્તરાખંડમાં હરકસિંહ રાવતના રાજીનામા અને મંત્રી પદ છોડવાના મામલામાં મોટો વળાંક આવ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપે રાવતને મનાવી લીધા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે બીજેપી સાંસદ અનિલ બલુનીએ પણ હરક સિંહ સાથે વાતચીત કરી છે. આ…