Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

સ્ટીલ પ્લાન્ટમાં અચાનક થયો મોટો બ્લાસ્ટ આગ બાદ પ્લાન્ટમાં થયું ઝેરી ગેસનું ગળતર બ્લાસ્ટ બાદ લાગી આગી: 3 મજૂરો ઈજાગ્રસ્ત ઝારખંડના જમશેદપુરથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં ટાટા સ્ટીલ પ્લાન્ટની ગેસની લાઈનમાં જોરદાર બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી અને ઝેરી ગેસ પણ ફેલાયો હતો. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી હતી તથા કર્મચારીઓ જીવ બચાવવા આમથી તેમ નાસવા લાગ્યા હતા. આ ઘટનામાં 3 લોકોના ઘાયલ થયાની ખબર છે.મળતી માહિતી પ્રમાણે પાંચ, છ, સાત નંબરની બેટરીની ગેસ લાઇનમાં જ્યારે ગેસ કટિંગ અને વેલ્ડિંગનું કામ થઇ રહ્યું હતું ત્યારે પાઇપલાઇનમાંથી ગેસ લીક થવા લાગ્યો હતો. ગેસ લાઇનમાં કોક ઓવન ગેસ…

Read More

રાહુલે અને આથિયાએ બાંદ્રામાં એક  એરપાર્ટમેન્ટ કરાવ્યો બુક. આથીયા કરી રહી છે હાલમાં બે પ્રોજેક્ટ પર કામ આથિયાએ ઇન્ટરવ્યુમાં લગ્ન બાબતે કરી સ્પષ્ટતા પાપારાઝી દ્વારા એ પણ જાણવા મળ્યું છે, કે રાહુલે અને આથિયા એ હાલમાં બાંદ્રામાં એક  એરપાર્ટમેન્ટ બુક કરાવ્યો છે, જ્યાં રાહુલ અને આથિયા બને  તેમના લગ્ન પછી ત્યાં રહેશે. આ બાબતને સ્પષ્ટ કરતાં આથિયા એ એક ઇન્ટરવયૂમાં કહ્યું હતું કે, “હું કોઈની સાથે નહીં, પણ મારા માતા-પિતા સાથે જઉં છું! હું અને મારો પરિવાર આ નવા ઘરમાં રહીશું.”હાલમાં, અથિયા તેના માતા-પિતા અને ભાઈ અહાન સાથે દક્ષિણ મુંબઈમાં તેમના અલ્ટામાઉન્ટ  પરના ઘરે રહે છે.જ્યારે લગ્નની અફવાઓ વિશે પૂછવામાં…

Read More

કુંભકરણ થાળીમાં ચાર જાતનાં પંજાબી શાકનો  સમાવેશ કરેલો છે જૈન ધર્મના લોકો માટે અલગથી વ્યવસ્થા રહેલી છે પંજાબી અને ગુજરાતી ભોજનનું મિશ્રણ જૂનાગઢ ની પ્રખ્યાત પટેલ રેસ્ટોરન્ટ જે શકરબાગની સામેની બિલ્ડીંગમાં પેહલા માળે આવેલી છે. આ રેસ્ટોરન્ટની કુંભકરણ થાળી ખુબ જ પ્રખ્યાત છે. અહીં જૂનાગઢની મુલાકાત લેવા આવેલાં મુસાફરો આ થાળીનો અચુક લાભ લે છે.આ કુંભકરણ થાળી માં ચાર જાતનાં પંજાબી શાક હોય છે. જેમાં દાલ તડકા , પહાડી રાયતા, ગુલાજાંબુ, ગ્રીન સલાડ, રશિયન સલાડ,એક ચાઈનીઝ સ્ટાટર , હરભરા કબાબ, દિલ્હી ચાટ, વેજ. બિરયાની, જીરા રાઈસ, અડદના શેકેલા પાપડ, લસ્સી, દૂધ પાક, ભુગડા અને સાથે પાંચ જાતની રોટલી આપવામાં આવે…

Read More

યમુના એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના!  અજાણ્યા વાહન સાથે કારની ટક્કરતા  ઉત્તર પ્રદેશના મથુરા પાસે એક માર્ગ અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટના મથુરા પાસે યમુના એક્સપ્રેસ વે પર થઈ હતી. જેમાં એક કાર અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માત થાણા નૌઝીલ વિસ્તારના યમુના એક્સપ્રેસ વે પર માઈલસ્ટોન નંબર 68 પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં એક બાળક સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. SP શ્રીશ ચંદ્રાના જણાવ્યા અનુસાર મૃતકોમાં ત્રણ મહિલા, ત્રણ પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે. જેઓના ઘટના સ્થળે જ મોત થયા…

Read More

હેરને આપો હાઇડ્રેશનના બૂસ્ટર ડોઝ હેર માસ્ક બની શકે છે ગેમ ચેન્જર હેર માસ્કનો ઉપયોગ કરવામાં રાખો ઘ્યાન જો ઉનાળાની ગરમી તમારા વાળ પર અસર કરી રહી છે અને તેને  શુષ્ક બનાવી રહી છે, તો હાઇડ્રેશનના બૂસ્ટર ડોઝ માટે હેર માસ્ક નો ઉપયોગ કરો. હેર માસ્ક વાળના એકંદર આરોગ્યમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. કન્ડિશનર સામાન્ય રીતે વાળના બાહ્ય પડ પર કામ કરે છે અને સામાન્ય રીતે તે રચનામાં હળવા હોય છે. માસ્ક તમારા વાળમાં ઊંડે સુધી ઉતરી જાય છે અને અંદરથી નુકસાનને મટાડે છે, પરિણામે વાળ મજબૂત, પોષિત થાય છે.હેર માસ્ક  તેલ, માખણ અને અન્ય પૌષ્ટિક ઘટકો સાથે તૈયાર…

Read More

આનાસાગર તળાવમાંથી તરતાં જોવા મળ્યાં 2 હજારની નોટનાં બંડલ તરતાં જોવા મળ્યાં સ્થાનિક પોલીસે જપ્ત કરેલી નોટ અંગે RBI પાસેથી સલાહ માગી તળાવમાં નોટની વાત સાંભળીને સ્થાનિકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અજમેરમાં શુક્રવારે એ સમયે હડકંપ ઊભો થઈ ગયો, જ્યારે આનાસાગર તળાવમાંથી 2 હજારની નોટનાં બંડલ તરતાં જોવા મળ્યાં. સ્થાનિકોએ આ અંગેની જાણ પોલીસને કરી. એ બાદ તરવૈયાઓની મદદથી તળાવમાંથી નોટનાં 54 બંડલ કાઢવામાં આવ્યાં. પોલીસનું કહેવું છે કે આ બંડલ નકલી લાગી રહ્યાં છે, જે કુલ 1.08 કરોડનાં છે, જોકે ભીની હોવાને કારણે કંઈ સ્પષ્ટ થતું નથી.તમામ નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે. એ એકદમ…

Read More

ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાનું ટાળો કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે વ્યાયામ કરવું હિતાવહ છે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે વજનને નિયંત્રણમાં રાખવું જરૂરી છે માનવ શરીરમાં  કોલેસ્ટ્રોલનું નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર બગડવા લાગે ત્યારે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં ખાસ ધ્યાન રાખવાની  બને  છે. ખરાબ જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ  ઘણી જરુરી છે.  સમયસર જમવુ તેમજ ભોજનમાં હાઇ ફાઇબર અને પ્રોટીન યુક્ત ડાયટ લેવુ જરુરી છે. આવી સ્થિતિમાં જો તમે ખાવામાં ધ્યાન રાખશો તો હેલ્ધી લાઇફ જીવી શકશો. ત્યારે હવે  શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે નહી…

Read More

અદાણી ગ્રૂપનો સ્ટોક ઇન્ટ્રા-ડે 4 ટકા ઘટીને Q4 કમાણી પહેલા રૂ. 749 થયો ત્રિમાસિક ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 25.6 ટકાનો ઘટાડો નોંધાયો રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સૂર્યમુખી તેલના વપરાશમાં 50 ટકાનો ઘટાડો છેલ્લા ચાર સત્રમાં અદાણી વિલ્મરના એરેસ તેમના વિક્રમી ઊંચાઈથી 22 ટકાથી વધુ લપસી ગયા છે, જે તેજીનો અંત લાવવાનો સંકેત આપે છે જે કેટલાક વિશ્લેષકોએ શેરને રૂ. 1,000ના સ્તરે ધકેલવાની આગાહી કરી હતી. લાર્જ કેપ સ્ટોક, જે 28 એપ્રિલે રૂ. 878.35ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, તે આ સમયગાળા દરમિયાન 22.5 ટકા ઘટીને આજે રૂ. 680.20 થયો છે.વિશ્લેષકોએ Q4 કમાણી પહેલા અને તેના પછીના પ્રોફિટ-બુકિંગને સ્ટોકમાં કડાકાનું કારણ આપ્યું છે.…

Read More

એથ્લેટિક્સ દિન નિમિત્તે રમતગમત વિશે યુવાનોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે રમતગમતને વિશ્વના દરેક વર્ગ માટે સસ્તું પ્રવૃત્તિ બનાવવા માટે ઉત્સુક કોરોનાકાળમાં આવી જીવંત પ્રવૃત્તિઓને ચલાવી બની મુશ્કેલ સમગ્ર વિશ્વમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે, આજે 7 મે વિશ્વ એથ્લેટિક્સ દિવસ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. 1996થી આ દિવસનો હેતુ એથ્લેટિક્સ વિશે યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો અને રમતગમતના કાર્યક્રમોમાં બાળકોની ભાગીદારી વધારવાનો પણ છે.રમતગમતને વિશ્વના દરેક વર્ગ માટે સસ્તું પ્રવૃત્તિ બનાવવા માટે ઉત્સુક છે.ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન (IAAF) દ્વારા ‘એથ્લેટિક ફોર અ બેટર વર્લ્ડ’ નામના સામાજિક જવાબદારી પ્રોજેક્ટ તરીકે પણ રજૂ કરવામાં આવ્યો હતો.ફિટનેસ અને સ્વાસ્થ્યના મહત્વને પ્રોત્સાહન…

Read More

હવે જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર GST લાગુ થશે મકાન ખરીદનારાઓને મોટી રાહત આપતી ​​​​​​​હાઈકોર્ટ કરદાતાએ ગુજરાત હાઇકોર્ટમાં GSTની ગણતરીને લઈ કોર્ટમાં પડકાર કરેલ ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે આપેલા એક ચુકાદાથી મકાન ખરીદનારાઓને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં એટલે કે જમીનની કિંમત નહીં માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગુ થશે.આ કેસના અરજદાર મુંજાલ ભટ્ટે જણાવ્યું હતું કે જીએસટીના એક નોટિફિકેશન પ્રમાણે જમીનની કિંમત તથા બાંધકામની કિંમત ભેગી કરીને તેના એક તૃતીયાંશ જેટલી કિંમત બાંધકામની કુલ કિંમત ગણીને તેના પર…

Read More