Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ટેલિકોમ ક્ષેત્રે 250 કરોડ રોકાણ આવશે 5-Gમાં દેશભરમાં ગુજરાત રોલમોડલ બનશે ઝડપી વ્યાપ માટે લાઇફાઇ ટેક્નોલોજી વરદાનરૂપ સાબિત થશે ભારતમાં 5જી સર્વિસીઝ શરૂ થવાની તૈયારીઓ પૂરજોશમાં થઇ રહી છે પરંતુ આ સર્વિસ શરૂ થવાની તારીખ, ઇન્સ્ટોલેશન પ્રક્રિયા બાબતે અનેક અવરોધો, મંજૂરી મેળવવાની લાંબી પ્રોસેસ અને અનેક મુદ્દાઓ ટેલિકોમ સેક્ટર તથા સરકાર માટે પડકારજનક બની રહ્યાં છે. ભારતે 4જી સર્વિસ શરૂ કરી ત્યારે બેકહોલ તરીકે માઇક્રોવેવ-મિલીમીટર વેવ રેડિયો ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી જે પડકારનો સામનો કરવાનો થાય છે તે અનુભવ કરી ચૂક્યા છે.આ તમામ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ટેલિકોમ ક્ષેત્રે 5-Gના ઝડપી વ્યાપ માટે લાઇફાઇ ટેક્નોલોજી વરદાનરૂપ સાબીત થશે. ગુજરાતની અગ્રણી નવ…

Read More

PM મોદી જપાન પહોંચ્યા ટોક્યોમાં થયું ભવ્ય સ્વાગત ક્વાડ સંમેલનમાં આપશે હાજરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પ્રવાશે છે. ત્યારે PM મોદીનું જપાનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સ્થાનિક ભારતીય સમુદાય દ્વારા ‘મોદી મોદી’ અને ‘ભારત માતા કી જય’ ના નારા લાગ્યા હતા. તો સામે લોકોએ જોર શોરથી ભેગા થઈને દેખો દેખો કૌન આયા, ભારત માં કા શેર આયા જેવા નારા પણ લગાવ્યા હતા. ટોક્યોમાં PM મોદીને મળવા પહોંચેલા બાળકોએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમારી સાથે વાતચીત કરી અને તેઓને આશીર્વાદ આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોના દોરેલા ચિત્રો પણ જોયા હતા અને બાળકોએ તેઓની પાસેથી ઓટોગ્રાફ માંગ્યા હતા.…

Read More

GST કરદાતાને રાહત આપતો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો કરદાતાની ભૂલ હશે તો પણ ITC રિફંડ પરત મળવાપાત્ર હોવાનો HCનો હુકમ ગુજરાત હાઇકોર્ટની GST અધિકારીઓને ટકોર GST કરદાતાઓ રિટર્નમાં ભરવામાં ભૂલ કરે તો તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કરદાતા ટેકસ ભરવા માટે પોતાની ITC પણ લઇ શકતા નથી. આવો એક કિસ્સામાં કરદાતાએ GSTR-3બી રિટર્ન ભરવામાં ભૂલ કરતા તેમની ક્રેડિટ બ્લોક કરી દેવામાં આવી હતી. જેના કારણે કરદાતાએ કોર્ટના દ્વાર ખખડાવા હતા. જેમાં કરદાતાની તરફેણમાં હાઇકોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું કે GSTR-3બી રિટર્ન ભરવામાં ભૂલ થાય તો કરદાતાની ITC બ્લોક ન કરી શકાય. એબીઆઇ ટેકલોનોલોજીએ મદ્રાસ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, જીએસટીઆર…

Read More

તણાવ તમારા શરીર માટે જોખમી પ્રતિક્રિયા આપે છે. સમયાંતરે શ્વાસ લો અને આરામ કરતા રહો મન બેચેન હોય તો શરીર પણ બિમાર લાગે છે. માણસના શરીરની તંદુરસ્તી તેના મનની શાંતિ અને સંતુલન પર આધાર રાખે છે. મન બેચેન હોય તો શરીર પણ બિમાર લાગે છે. મેન્ટલ હેલ્થની આ તકલીફ લાંબા સમય સુધી ચાલુ રહે તો શરીરમાં અનેક રોગો જન્મ લે છે. વ્યક્તિ બેચેન અથવા તણાવમાં હોય ત્યારે તેના શ્વાસનો દર વધી જતો હોય છે. તેનું મુખ્ય કારણ તમારૂં વધેલું બીપી હોઈ શકે છે. મેન્ટલ હેલ્થની સમસ્યાઓને કારણે બ્લડ પ્રેશર વધવાની તકલીફ ઉદ્દભવી શકે છે. સામાન્ય ચિંતા અને તાણને કારણે તમામ લોકોને…

Read More

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિનો ગ્રહ સ્વામી જણાવવામાં આવ્યો છે. આ ગ્રહોની અસર જાતકના સ્વભાવ, વ્યવહાર, પસંદ-નાપસંદ, ભવિષ્ય પર પડે છે. આજે અમે એક એવી રાશિના જાતકો અંગે જાણીએ છીએ, જેના પર સૂર્ય દેવની અપાર કૃપા હોય છે. સિંહ રાશિના જાતકો રાજા જેવુ જીવન જીવે છે તેઓ દયાળુ અને મદદ કરનારા પણ હોય છે તેઓ ખાવા-પીવા અને ફરવામાં વધુ પૈસા ખર્ચ કરે છે આ રાશિના જાતકોની આકર્ષક પર્સનાલિટી હોય છે સૂર્ય દેવની કૃપાને પગલે જાતક ખાસ્સા તેજસ્વી, નિડર, આત્મવિશ્વાસી, સ્વસ્થ અને કારકિર્દીમાં મોટી સફળતા મેળવનારા હોય છે. સૂર્ય દેવની આ વિશેષ મહેરબાની સિંહ રાશિના જાતકોને પ્રાપ્ત થાય છે. સિંહ રાશિના જાતક…

Read More

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જનતાને મળશે મોટી રાહત નાણા મંત્રી નિર્મલા સીતારામણની મોટી જાહેરાત પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડશે સરકાર છેલ્લા ઘણા સમયથી મોંઘવારીનો માર ઝીલી રહેલ પ્રજા માટે સરકારે રાહતના સમાચાર આપ્યા છે. મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. છેલ્લા ઘણા મહિનાઓથી વધી રહેલ પેટ્રોલ અને ડીઝલના ભાવથી પ્રજા પિસાઇ રહી હતી. ત્યારે સરકારે પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે. આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી રહી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે…

Read More

હીરો મોટોકોર્પે એ ગુરુવારે પોપ્યુલર બાઇક સ્પ્લેન્ડરના નવા વેરિઅન્ટને લોન્ચ કર્યું છે આ બાઇક પોપ્યુલર i3S ટેક્નોલોજી સાથે પણ આવે છે કંપનીનો દાવો છે કે સ્પ્લેન્ડર+ એક્સટીઈસી પર પાંચ વર્ષની વોરંટી પણ મળશે હીરો મોટોકોર્પે (Hero Motocorp)એ ગુરુવારે પોપ્યુલર બાઇક સ્પ્લેન્ડરના નવા વેરિઅન્ટને લોન્ચ કર્યું છે. નવા વેરિઅન્ટને સ્પ્લેન્ડર+ XTEC (Splendor+ XTEC) નામ આપવામાં આવ્યું છે. તેની કિંમત 72,900 રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરુ થાય છે. હીરો મોટોકોર્પનું કહેવું છે કે આ 100cc બાઇક ઘણી નવી ટેક્નોલોજી અને ફીચર્સ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે સ્પ્લેન્ડર+ એક્સટીઈસી પર પાંચ વર્ષની વોરંટી પણ મળશે. નવી બાઇકમાં મળતી ટેક્નોલોજી અને ફીચર્સની વાત કરીએ…

Read More

કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 11મો હપ્તો આવી શકે છે ગમે ત્યારે, પરંતુ e-kyc અપડેટ કરવુ છે જરૂરી. આ માટે સરકારે કરી એક મહત્વની જાહેરાત PM કિસાન નિધી યોજના સરકારે ઇ-કેવાયસી માટે ડેડલાઇન વધારી 31મે સુધી કરી લંબાવવામાં આવી ડેડલાઇન પીએમ કિસાન નિધી યોજના હેઠળ ખેડૂતોને 11મો હપ્તાની રકમ જમા થવાની છે. ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એક કાર્યક્રમમાં જણાવ્યું કે કિસાન સન્માન નિધી યોજનાનો 11 હપ્તો પીએમ મોદી આપવા જઇ રહ્યા છે. જો કે હજી તારીખ સામે આવી નથી પરંત આપશે. પરંતુ તે પહેલા ખેડૂતોએ e-KYC કરવાનું પુરુ કરવાનું રહેશે. ત્યારે કેન્દ્ર સરકારે આ યોજનાનો લાભ લેવા…

Read More

ઉનાળાની ઋતુમાં ઘણા લોકો પ્રવાસનો પ્લાન બનાવે છે ઉનાળાની રજાઓ ગાળવા માટે તમે રાધાનગર બીચ તરફ જઈ શકો છો પુરી બીચને વિશ્વાસના બીચ તરીકે ઓળખવામાં આવે છે ઉનાળાની ઋતુમાં ઘણા લોકો પ્રવાસનો પ્લાન બનાવે છે. આમાંના મોટાભાગના લોકો ગરમીથી રાહત મેળવવા માટે કાં તો પહાડી વિસ્તારોમાં જવાનું પસંદ કરે છે અથવા બીચને અડીને આવેલા શહેરોમાં તેમનો સમય પસાર કરવાનું પસંદ કરે છે. એટલું જ નહીં, ઘણા લોકો સુંદર બીચ પર એન્જોય કરવાની ઇચ્છામાં દેશની બહાર જવાનો પ્લાન બનાવે છે. પરંતુ દરેક વ્યક્તિને રજાઓ માટે દેશની બહાર જવાનું પોસાય તેમ નથી. આજે અમે તમને ભારતમાં જ હાજર એવા 7 સુંદર બીચ…

Read More

દાહોદથી રાધનપુર જતી એસટી બસમાં લાગી આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી સર્જાઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી: આગ કાબુમાં આવી મહિસાગર જીલ્લાના વડામથક લુણાવાડા નગરમાંથી પસાર થતી એસટીબસમાં અચાનક આગ લાગતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમયસુચકતાથી મૂસાફરો બસની બહાર નીકળી જતાને કોઈ જાનહાની થઈ નથી.ફાયર ફાયટર દ્વારા પણ આવીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવામા આવ્યો હતો. લુણાવાડાનગરમા આવેલી એસ.કે.હાઈસ્કુલ પાસેથી મુસાફરો ભરીને દાહોદથી રાધનપુર તરફ જઈ રહી હતી. ત્યારે ડ્રાઈવર સાઈડના ગીયર પાસે એકાએક ધુમાડો નીકળવા લાગ્યોહતો. બસમાં  ડ્રાઈવરે બસને તરત જ રોડની એક તરફ ઉભી રાખી દીધી હતી,ધુમાડા નીકળતા બસમા બેઠેલા મુસાફરોમાં ગભરાઈ જતા અફરાતફરીનો માહોલ…

Read More