What's Hot
- શું છે Cool Roof ટેકનોલોજી? ગરમીમાં પણ, તમને ઘરની અંદર શિયાળાની ઠંડક મળશે.
- ગૂગલને લાગ્યો કરોડોનો ફટકો, એન્ડ્રોઇડ ટીવી કેસમાં થયું સમાધાન
- ટીમ ઈન્ડિયાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી, આ ટીમો 2025 માં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરી ચૂકી છે
- કોલકાતાની હારનો સૌથી મોટો ખલનાયક બન્યો આ ખેલાડી, ટીમના કરોડો રૂપિયા ડૂબી ગયા
- KKR ની હાર માટે કેપ્ટન રહાણેએ કોને જવાબદાર ઠેરવ્યા? મેચ પછી તેણે કહી આ વાત
- યોગી રાજમાં થઇ 33 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાંની જવાબદારી મળી?
- અશ્વિની બિદ્રે હત્યા કેસમાં સજાની જાહેરાત, દોષિત પૂર્વ પોલીસ અધિકારીને ફટકારાઇ આજીવન કેદની સજા
- બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, સામે આવ્યું આ ગેંગનું નામ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સાઉથ આફ્રિકા સામે ટી-20 સિરિઝ અને ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાનું એલાન સાઉથ આફ્રિકા સિરિઝમાં કેએલ રાહુલ કરશે કપ્તાની રોહિત અને કોહલીને અપાયો આરામ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સાઉથ આફ્રિકા સામેની ટી-20 અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે. બીસીસીઆઈની પસંદગી સમિતીએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતા કેએલ રાહુલને કેપ્ટન જાહેર કર્યો છે. પસંદગી સમિતીએ રોહિત શર્મા-વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવાનું પસંદ કર્યું છે. હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ સહિત ઘણા મોટા નામો ટી-20 ટીમમાં પરત ફર્યા છે. આ સિવાય આઈપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ તક મળી છે,…
શૈલેષ લોઢાએ પોતાને શોથી દૂર કરી લીધો છે. મુનમુન દત્તા પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને અલવિદા કહી શકે છે. સૌથી વધુ લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બબીતા જીના રોલથી મળી હતી ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક કલાકાર સાથે દર્શકોને ખાસ લગાવ છે. જ્યારે પણ કોઇ કલાકારના શો છોડવાના સમાચાર આવે છે, ત્યારે ચાહકો નિરાશ થઈ જાય છે. દયા ભાભી અને શૈલેષ લોઢા નો શો છોડવાથી ચાહકો પહેલેથી જ નિરાશ હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે મુનમુન દત્તા પણ શો છોડી રહી છે. જોકે, આ સમાચારો અંગે કોઇ ઓફિશ્યલ નિવેદનો બહાર આવ્યા નથી.પરંતુ અમુક…
બિહારના રાજકારણમાં નવા જૂની થશે આગામી 72 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે સીએમ નીતિશ કુમારે પોતાના ધારાસભ્યોને 72 કલાક સુધી પટનામાં રહેવા આદેશ આપ્યા બિહારના રાજકારણમાં ભારે ખળભળાટ મચેલો છે. એક બાજૂ લાલૂ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ કીધું છે. તો વળી બીજી બાજૂ ભાજપ સાથે રાજ્યમાં ગઠબંધન ચલાવી રહેલા નીતિશ કુમારે પોતાની પાર્ટી જનતા દળ યુનાઈટેડના ધારાસભ્યોને 72 કલાક સુધી પટનમાં જ રહેવાના આદેશ આપી દીધા છે. સીએમ નીતિશના ફરમાન બાદ રાજકીય હોબાળો મચી ગયો છે. આગામી 72 કલાક સુધી બિહારના રાજકારણ માટે અતિ મહત્વના છે. પ્રાપ્ત વિગતો અનુસાર,…
કાલે 1.25 કરોડ આપી દેજે નહિતર જીવવા નહીં દઉંની ધમકી અપાઈ સરાજાહેર ફાયરિંગ કરી સગા માસાને આપાઈ ધમકી વધુ રકમની માંગ કરી ઓફિસમાં કાચની બોટલ ફોડી હોવાના સીસીટીવી ફુટેજ રાજકોટમાં સરાજાહેર ફાયરિંગ કરી ધમકી:સગા માસાને ધમકી:‘કાલે 1.25 કરોડ આપી દેજે નહિતર જીવવા નહીં દઉં’ પાંચ વર્ષ પૂર્વે હાથઉછીના આપેલા રૂપિયા 39 લાખના બદલામાં રૂપિયા 1.92 કરોડ વસૂલ્યા બાદ વધુ રકમની માંગ કરી ઓફિસમાં કાચની બોટલ ફોડી હોવાના સીસીટીવી ફુટેજ. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના પુત્રએ રામાપીર ચોકડીએ આવેલી તેના માસાની ઓફિસે જઇ રૂ.1.25 કરોડની માંગ કરી કાચની બોટલ ફોડી ધમાલ કરી હતી અને કાલ સાંજ સુધીમાં પૈસા નહીં મળે…
કોરોના બાદ અનેક લોકોએ લેવો પડ્યો ગ્રાહક સુરક્ષાનો આશરો વીમા કંપનીએ લોકોને નનૈયો ભણ્યો વીમા કંપનીઓએ અનેક બહાના કાઢી એપ્લિકેશન રિજેક્ટ કરે છે કોરોનાનો સમય એ દરેક લોકો માટે કડવી યાદ સમાન રહ્યો છે. અનેક ડોકટરો, નેતા, અભિનેતા, સુરક્ષાકર્મીઓ સહિત દરેકે કોઈ ને કોઈ પોતાનું સ્વજન ગુમાવ્યું છે. અનેક બાળકો માતા પિતા ગુમાવી નિરાધાર બન્યા છે તો કોઈકે પોતાના યુવાન સંતાન ગુમાવ્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન સારવાર તેમજ દવા માટે લોકોએ ખુબ મુશ્કેલી વેઠી હતી. એક તો સ્વજન ગુમાવ્યાનું દુખ અને ઉપરથી આર્થિક માર પણ પડ્યો હતો. આમ બેવડી આફતનો સામનો લોકોએ કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન ડોકટરો…
ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક 1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી 9થી 19 મે દરમિયાન ST નિગમને રોજ 7થી 8 કરોડની આવક છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અનેક સ્થળોએ 43થી 44 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. જોકે સાથોસાથ ચાલુ માસમાં વેકેશન ઉપરાંત લગ્નગાળાની સીઝન પણ પૂર બહારમાં ખીલી છે. અસહ્ય ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા નીકળી ગયા છે. તેમજ લગ્નગાળામાં લોકો ખાનગી બસ કે વાહનને બદલે એસટી બસમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેને પગલે ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક થઈ છે.…
દરેક છોકરી લગ્ન માટે ઉત્સાહિત હોય છે છેલ્લા કેટલાક સમયથી વાળમાં ગજરાની જગ્યાએ ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મહિલાઓ તેમના વાળમાં લાલ, ગુલાબી અને સફેદ રંગના ગુલાબ લગાવવાનું પસંદ કરે છે દરેક છોકરી લગ્ન માટે ઉત્સાહિત હોય છે. લહેંગા, ફૂટવેર અને મેક-અપથી લઈને દરેક વસ્તુ શ્રેષ્ઠ બનવાની તેની ઈચ્છા છે. આવી સ્થિતિમાં હેરસ્ટાઇલની અવગણના કેવી રીતે કરી શકાય? આજે અમે તમને બ્રાઈડલ હેરસ્ટાઈલ સંબંધિત કેટલાક વિકલ્પો વિશે જણાવીશું, જેને તમે તમારા ખાસ દિવસ માટે પસંદ કરી શકો છો. છેલ્લા કેટલાક સમયથી વાળમાં ગજરાની જગ્યાએ ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અનુષ્કા શર્માના લગ્ન બાદથી જ ગુલાબના ફૂલનો…
લુણાવાડાની સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત કરતા આરોગ્ય મંત્રી આરોગ્ય સેવા લોકો સુધી પહોંચે તે માટે જરૂરી સૂચના આપવામાં આવી અચાનક આરોગ્ય મંત્રી મુલાકાત લેતા આરોગ્ય વિભાગ સતર્ક થયું રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર આજરોજ અચાનક સરકારી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. અચાનક મુલાકાત કરી હતી, અને હોસ્પિટલની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પંહમહલ જીલ્લાની હોસ્પિટલમાં અચાનક મુલાકાતે આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર આવી પહોચ્યા હતા. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની સરકારી હોસ્પિટલ ની મુલાકાત આરોગ્ય મંત્રીએ કરી હતી. જિલ્લા ની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓની પણ મુલાકાત કરી હતી. આ સાથે જ જિલ્લામાં આરોગ્ય સેવા લોકો…
ખાદ્ય પદાર્થોનો બગાડ કરવો એ ખોરાકનું અપમાન કરવા જેવું છે સવારે બચેલી રોટલી કોઈ ખાવા માંગતું નથી વાસી રોટલીની મદદથી તમે કેટલાક એવા નાસ્તા કે ખાદ્યપદાર્થો બનાવી શકો છો જેને લોકો ડિમાન્ડ પર ખાશે સવારે બચેલી રોટલી કોઈ ખાવા માંગતું નથી. આવી સ્થિતિમાં તેમને ફેંકી દેવા સિવાય તમારી પાસે કોઈ ઉપાય નથી. પરંતુ ખાદ્ય પદાર્થોનો બગાડ કરવો એ ખોરાકનું અપમાન કરવા જેવું છે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં વાસી રોટલી રહી ગઈ હોય અને કોઈ તેને ખાવા માંગતા ન હોય, તો અહીં તમારા માટે કેટલાક ઉપયોગી ઉપાય કરવામાં આવી રહ્યા છે. હા, આ વાસી રોટલીની મદદથી તમે કેટલાક એવા નાસ્તા…
બનાસકાંઠામાં જળ આંદોલનના એંધાણ મુક્તેશ્વર ડેમ, કરમાવાદ તળાવ ભરવાની માંગ ખેડૂતોએ મહાસભામાં આંદોલનને આપ્યું સમર્થન બનાસકાંઠામાં ડેમ, તળાવ ભરવાની માંગ બની ઉગ્ર બનાસાકાંઠાના મુકેતેશ્વર ડેમ, અને કરમાવાદ તળાવ ભરવાની માંગ સાથે ગતરોજ પાલનપુરના વગદા ગામે 800થી વધુ ધરતી પુત્રોની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો બનાસકાંઠાના ડેમ અને તળાવ ભરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આ રાત્રિ બેઠકમાં ખેડૂતોએ આ મામાલે જળઆંદોલનને સમર્થન આપવા માટે સંકલ્પ લીધો હતો. 800થી વધુ ખેડૂતોનું જળ આંદોલનને સમર્થન. જે બાદ રાત્રિસભા માં નક્કી કરવામાં આવ્યું હતું કે, આગામી 26મેના રોજ આદર્શ સ્કૂલથી કલેકટર કચેરી સુધી જળઆંદોલનના ભાગરૂપે મહારેલીનું યોજાશે ઉલ્લેખનીય છે કે,બનાસકાંઠામાં એક મહિનામાં…