What's Hot
- મોટોરોલાએ લોન્ચ કર્યો મોટો એર ટેગ, એપલ અને જિયો સાથે સ્પર્ધા કરશે, કિંમત અને સુવિધાઓ જાણો
- તમને બ્લુ ટિક મફતમાં મળશે! આ કંપનીએ નવી વેરિફિકેશન સેવા શરૂ કરી, જાણો વિગતો
- આ ઓસ્ટ્રેલિયન બોલર સામે નિકોલસ પૂરન લાચાર, T20 ક્રિકેટમાં આટલી વખત શિકાર બન્યો
- લખનૌની હારનો સૌથી મોટો ખલનાયક છે આ ખેલાડી, હીરો બની ગયો ઝીરો
- ડીસી સામે હાર્યા બાદ ઋષભ પંતે બહાના બનાવવાનું શરૂ કર્યું, ટોસ અને પિચ વિશે આ કહ્યું
- AAP નેતા આતિશીની સુરક્ષામાં ઘટાડો, તેમને Z ને બદલે Y શ્રેણી મળશે, ગૃહ મંત્રાલયનો નિર્દેશ
- પહેલગામ આતંકવાદી હુમલા પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનું નિવેદન બહાર આવ્યું, જાણો રાહુલ અને પ્રિયંકાએ શું કહ્યું
- Pahalgam Attack: શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે આજે એર ઇન્ડિયાની ખાસ ફ્લાઇટ્સ, જાણો સમય
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
મહેસાણા થી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણ થનાર છે આ હાઈવે ની મંજુરી મળી છે ત્યારથી જ ખેડુતોએ વિરોધ તો શરૂ કર્યો છે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે નેશનલ હાઈવે નિર્માણ કેન્દ્ર દ્રારા મંજુરી મળી છે જેમાં મહેસાણા થી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણ થનાર છે તો મંજૂરી મળતાં જ વિરોધ પણ શરૂ થયો છે. ખેતી પર નિર્ભર ખેડૂતો જમીન વિહોણા થવાને લઇ ખેડુતો અલગ અલગ જગ્યા એવિરોધ સાથે રજુઆત પણ કરી રહ્યા છે.. આમ તો સાબરકાંઠા જીલ્લો ખેતી સાથે સંકડાયેલો છે જેમાં સ્થાનિકો મુખ્યત્વે ખેતીઅને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરે છે. એક તરફ…
દાહોદ જિલ્લાનું ગૌરવ એવી મૈત્રી પઢીયાર જે 4 કરતાં વધારે ગોલ્ડ મેડલ પ્રાપ્તકરી ચૂકી છે દીકરીઓને પણ રમતોમાં ભાગ લઇ શારીરિક સૌષ્ઠવ જાળવવા માટે જણાવવામાં આવ્યું હતું અગિયારમા ખેલ મહાકુંભ તીરંદાજી રાજ્યકક્ષા સ્પર્ધા નું આયોજન ગોધરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવ્યું છે ભારત જેવા દેશમાં ક્રિકેટ જ્યારે રમતોમાં ભગવાન માનવામાં આવે છે અને તેના ચાહકોની સંખ્યા અગણિત છે ત્યારે બીજી અનેક રમતો પણ ભારત દેશમાં પ્રખ્યાત છે તેમાંથી તીરંદાજી એક એવીરમત છે તે જે યુગો યુગોથી આપણા દેશમાં એક પરંપરા ની જેમ ચાલતી આવી છે. ત્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લાનું ગૌરવ એવી મૈત્રી પઢીયાર જે 4 કરતાં વધારે ગોલ્ડ મેડલ…
શરીરમાં ગરમી વધવા લાગે તો હિટસ્ટ્રોકની શક્યતા વધી જાય છે. પુદીનાને ગરમીનું ડાયટ માનવામાં આવે છે ગરમીમાં જો ડુંગળીને સીધી જ ખાઈ તો લૂ લાગવાની સમસ્યાથી બચી શકાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈજ ખાવા-પીવાની ઈચ્છા નથી થતી. ગભરામણ પણ થતી હોય છે. અને એક પ્રકારે સતત આખો દિવસ બેચેની જેવું રહેતું હોય છે. લોકો ગરમીમાં લૂથી બચવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે. શરીરમાં ગરમી વધવા લાગે તો હિટસ્ટ્રોકની શક્યતા વધી જાય છે.શરીરને જરૂરથી વધારે ગરમી મળે તો શરીર બીમારીનું ઘર બની જાય છે. એટલે જ જરૂરી છે કે બોડીને ઠંડકનો પણ અહેસાસ થતો રહે. જ્યારે કાળઝાળ ગરમી પડી રહી…
• 1 જૂનથી પર્સનલ ફાઈનાન્સને લગતા ઘણા નિયમોમાં થશે ફેરફાર • SBIનાં વ્યાજ દરમાં થશે વધારો • થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પણ થશે મોંઘુ જૂનથી ઘણા નિયમોમાં ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની અસર આપણા ખિસ્સા પર સીધી પડશે. આ બધા નિયમો પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલા છે. સ્ટેટ બેન્કની હોમ લોન લેનારાઓ, એક્સિસ બેન્ક અને ઇન્ડિયા પોસ્ટ પેમેંટ બેન્કના ગ્રાહકો અને ગાડી માલિકો પર આ નિયમોની સીધી અસર પડશે. જો તમે પણ આ શ્રેણીમાં આવો છો, તો જૂન મહિનાથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. રેપો રેટ અને લેડિંગ રેટ વધ્યા બાદ હોમ લોનની ઈએમઆઈમાં મોટા ફેરફાર જોવા મળી શકે…
• અમદાવાદમાં AGL કંપનીમાં 40 જગ્યાએ IT વિભાગનું સર્ચ • સતત બીજા દિવસે IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત • IT ની રેડમાં અત્યાર સુધી 10 કરોડ કેશ અને 12 લોકરો મળી આવ્યા અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ IT વિભાગે ગઇ કાલે AGL Tiles કંપની સહિત એકસાથે 35થી 40 જગ્યાએ દરોડા પાડ્યા હતાં. ત્યારે આજે પણ AGL કંપનીમાં 40 જગ્યાએ IT વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત ધોરણે શરૂ છે. ફાઈન્સર સંકેત સાહ, રુચિત શાહ અને દિપક શાહને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સેજલ શાહને ત્યાં પણ IT દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. નારાયણ નગર પાલડી ખાતેની ઓફિસમાં…
આવતા સપ્તાહે કેન્દ્રીય મંત્રી કરશે ઉદઘાટન ટ્રાઈટન EV ટ્રક અને કારનું R&D કરશે દિવાળી સુધીમાં ભારતનો પહેલી ઈ-ટ્રક લોન્ચ થઈ જશે તાજેતરમાં જ અમેરિકામાં વસતા મૂળ ગુજરાતી હિમાંશુ પટેલની કંપની ટ્રાઈટન EVએ કચ્છમાં ઇલેક્ટ્રિક ટ્રકનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી હતી. હવે કંપની ઇલેક્ટ્રિક ટ્રક, કાર અને EVને લગતાં અન્ય રિસર્ચ માટે અમદાવાદથી લગભગ 40 કિમી દૂર ખેડામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સેન્ટર બનાવ્યું છે. ટ્રાઈટનનો દાવો છે કે આ R&D સેન્ટર ઇલેક્ટ્રિક વ્હીકલ માટેનું ભારતનું સૌથી મોટું સેન્ટર હશે. આગામી સપ્તાહે કેન્દ્રીય મંત્રીના હસ્તે આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવશે.ટ્રાઈટનના ફાઉન્ડર અને CEO હિમાંશુ પટેલે જણાવ્યું કે પરિવહન અને મુસાફરીના રસ્તા…
• આજે અમદાવાદમાં જામશે T-20ની રમઝટ • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPLની ક્વોલિફાયર-2 મેચ • શહેરીજનોના ઉત્સાહ વચ્ચે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અમદાવાદમાં આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20ની રમઝટ જામશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL 2022ની ક્વોલિફાયર-2 મેચ રમાશે. બેંગ્લોર અને રાજસ્થાનની ટીમ વચ્ચે ટક્કર થશે. તમને જણાવી દઇએ કે, પૂર્ણ ક્ષમતા સાથે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ અપાશે. મેચની તમામ ટિકિટો એડવાન્સમાં વેચાઇ ગઇ છે. જો કે, IPLની મેચને લઇને અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPL 2022ની ફાઇનલ મેચ પણ અમદાવાદમાં રમાશે. IPL મેચને લઇને અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં DCP કક્ષાના 17 અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત…
સ્કીન કેર માટે પણ જાસૂદના ફૂલોનો ઉપયોગ કરી શકો છો જાસુદ ચહેરા પરના ખીલથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ છે. ઉનાળામાં ચમકતી ત્વચા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ થઇ શકે છે જાસૂદના ફૂલોનો ઉપયોગ પણ અલગ-અલગ રીતે થાય છે. પૂજાની થાળીથી લઈને વાળની સંભાળ સહિતના બાબતોમાં જાસૂદના ફૂલોનો ઉપયોગ એકદમ સામાન્ય છે, તમે સ્કીન કેર માટે પણ જાસૂદના ફૂલોનો ઉપયોગ કરી શકો છો. વાળને ખરતા રોકવા માટે રામબાણ ગણાતા જાસૂદનાનું ફૂલ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.મોટાભાગના લોકો ઔષધીય તત્વો ધરાવતા જાસૂદના અન્ય મૂળભૂત ગુણધર્મોથી અજાણ છે. ત્યારે આજે વાળને મજબૂત બનાવવામાં અને ઉનાળામાં ચમકતી ત્વચા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ કઈ…
વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા થાય છે વડલાની પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. વડવાઈમાંથી સાવિત્રીના આશીર્વાદ મળતા હોવાની માન્યતા છે વટ સાવિત્રી વ્રત રાખી વડલાની પૂજા કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત 30મી મેના દિવસે અમાસના રોજ છે. વટ સાવિત્રી વ્રતમાં પરિણીત મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરે છે અને તેમાં કાચું સૂતર લપેટે છે. ત્યારે વટ સાવિત્રી વ્રતમાં વડના ઝાડની પૂજા કેમ કરવામાં આવે છે તે મોટો સવાલ છે. વટ સાવિત્રી વ્રતના મુહૂર્ત: અમાસની શરૂઆત: 29 મે, રવિવાર બપોરે 02:54 કલાકે અમાસનો અંત: 30 મે, સોમવાર સાંજે 04:59 કલાકે સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે…
સમગ્ર દેશ અને દુનિયા હાલ મોંઘવારીના વિષચક્રમાં કચડાઈ રહી છે 1 જૂન, 2022થી કારની વીમા કિંમતમાં વધારો થશે કેન્દ્ર સરકારે બુધવારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે સમગ્ર દેશ અને દુનિયા હાલ મોંઘવારીના વિષચક્રમાં કચડાઈ રહી છે. ત્યારે ભારતમાં સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે. કાર સહિત અન્ય ડ્રાઇવરોનો ખર્ચ આગામી મહિનાથી વધી રહ્યો છે. 1 જૂન, 2022થી કારની વીમા કિંમતમાં વધારો થશે એટલે કે મોટર ઇન્સ્યોરન્સના પ્રીમિયમ વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારે બુધવારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે. હવે કારના એન્જિન પ્રમાણે પ્રીમિયમમાં વધુ રકમ ચૂકવવી…