What's Hot
- ફેટી લિવર તમારા સ્વસ્થ શરીરને બીમાર બનાવી શકે છે, આ ડિટોક્સ ડ્રિંક્સથી તમારી સંભાળ રાખો
- ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો ભવિષ્યમાં હવામાન કેવું રહેશે?
- આ શેર છે છોટા પેકેટ બડા ધમાકા, માત્ર 5 જ દિવસમાં 45 ટકાનો ઉછાળો, આજે રેકોર્ડ ઊંચાઈએ
- માત્ર પુત્રવધૂ જ નહીં પણ વીછીયાની આ ડિઝાઈન સાસુ પણ પહેરી શકે છે
- ચોમાસાની વિદાય પહેલા આ સ્થળોની અવશ્ય મુલાકાત લો, આ સફર કાયમ માટે યાદગાર બની જશે
- આ દિવસે આકાશમાં દેખાશે બે ચંદ્ર! ‘મિની મૂન’નું મહાભારત સાથે જોડાણ છે, ઈસરોએ ખુલાસો કર્યો છે
- વોટ્સએપ ગ્રુપ પર મેસેજ કોણે જોયો છે, આ એક બટન પર ટેપ કરવાથી તરત જ ખબર પડી જશે
- આ સરળ રેસિપીથી બનાવો સ્ટફ્ડ કેપ્સિકમ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
14 અને 15 જાન્યુઆરી વચ્ચે ફસાઈ મકરસંક્રાંતિ 14 અને 15 બંને દિવસે પૂજાનું મહત્વ છે સામાન્ય રીતે બધી પૂજા 14 જાન્યુઆરી એ જ આવતી હોય છે ગયા વર્ષે 2021માં સામાન્ય રહ્યા બાદ આ વર્ષે ફરી એકવાર મકરસંક્રાંતિ 14 અને 15 જાન્યુઆરીના ચક્કરમાં ફસાઈ ગઈ છે. કેટલાક પંચાંગ અનુસાર 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ મનાવવી શુભ માનવામાં આવે છે, તો કેટલાકના મતે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવવી શુભ છે. સૂર્યનો ધનુરાશિથી મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ થઈ રહ્યો છે, પરંતુ મકરસંક્રાંતિનું સ્નાન અને દાન 15 જાન્યુઆરીએ થશે. ઉદયતિથિ અનુસાર, 15 જાન્યુઆરીએ સ્નાન અને દાનનો દિવસ છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન કર્યા બાદ સૂર્યદેવની પૂજા…
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર લાગુ કરાયા કડક નિયમો કોરોના સામે લડવા અમદાવાદ રેલ્વે બન્યું મક્કમ રેલ્વે સ્ટેશન પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ કરાયું ફરજિયાત અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી જતા હવે રેલવે સ્ટેશનો પર વધુ તકેદારી રાખવાનો નિર્ણય લેવાયો છે. મુસાફરોનું ફરજિયાત થર્મલ ગન સ્ક્રેનિંગ, કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. માસ્ક ન પહેરનાર યાત્રીને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો પણ નિર્ણય આજે અમદાવાદ ડીઆરએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેશન પરિસરમાં જ કોરોના વેક્શિનેશન થશે. ભીડ ઓછી થાય તે માટેના પણ પ્રયાસો કરાશે. ૫૦ ટકા સ્ટાફ સાથે રેલ કર્મચારીઓને કામ પર બોલાવાશે. દેશભરમાં કોરોના અને ઓમિક્રોનનો હાહાકાર મચ્યો છે ત્યારે રેલવે…
IPLમાં અમદાવાદની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા કોચ પદે આશિષ નહેરાને સામેલ કરવામાં આવ્યા CVC કેપિટલ્સને IPLમાં ટીમ બનાવવાની અનુમતિ આપી દેવાઈ ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022 સિઝનમાં સામેલ અમદાવાદની ટીમને BCCIએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે હાર્દિક પંડ્યાને અમદાવાદના કેપ્ટનનું સુકાન સોંપાશે. આ ટીમની માલિક કંપની CVC કેપિટલ્સ સામે ઘણા સવાલો ઉઠ્યા હતા, જેના પરિણામે બોર્ડે એક કમિટિની રચના કરી યોગ્ય રિપોર્ટ્સ સોંપવા જણાવ્યું હતું. તેવામાં કમિટિએ 2-3 સપ્તાહ પહેલા નિર્ણય સોંપી દેતા બોર્ડે આ CVC કેપિટલ્સને IPLમાં ટીમ બનાવવાની અનુમતિ આપી દીધી છે. જોકે હજુ સુધી આ મુદ્દે બોર્ડના અધિકારી કે BCCIએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.…
અદાણી હવે ગ્રીન એનર્જીમાં કરશે મોટું રોકાણ અદાણીની કંપનીએ 70 અબજ ડોલરનું જંગી મૂડીરોકાણની જાહેરાત કરી ANIL માટે કરશે જંગી રોકાણ ભારતના બીજા ક્રમની સૌથી સમૃદ્ધ વ્યક્તિ ગૌતમ અદાણીની કંપની ગ્રીન એનર્જી એક મહત્ત્વનું પગલું ભરવા જઈ રહી છે. આ માટે અદાણીની કંપનીએ 70 અબજ ડોલરનું જંગી મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે. હવે ગૌતમ અદાણીને ગ્રીન એનર્જી સેક્ટરમાં પોતાનું પ્રભુત્વ જમાવવામાં ANILની મદદ મળવા જઈ રહી છે. અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ANIL નામની પેટાકંપની બનાવી છે. અદાણી ગ્રુપના વડપણ હેઠળ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડે શેરબજાર સમક્ષ આપેલી માહિતી પ્રમાણે, ગ્રુપ અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામથી…
રાશિફળ 11-1-2022 વિક્રમ સંવત 2078 સાકૅ ૧૯૪૩ વીર સવંત 2548 પોસ સુદ શુક્લ પક્ષ. નોમ ને મંગળવાર તારીખ 11.1.2022 દૈનિક પંચાંગ આજે સૂર્ય ઉદય 7. અને 23 મીનીટે આજે સૂર્ય અસ્ત સાંજે 18.08 આજની રાશી મેષ. સાંજે અક્ષર . અ. લ. .ઈ. આજનું નક્ષત્ર. અશ્વિની આજનો યોગ. સિદ્ધિ આજે કરણ કૌલવ, હેમંત ઋતુ આજે અભિજીત વિજય મુહૂર્ત12:20 થી 12:55 આજે રાહુકાળ બપોરે 3:0થી4:15 આજે પંચક નથી, વિછુડો નથી આ મહિનો ધનસંક્રાંતિએટલે કે સૂર્ય ધન રાશિમાં છે ધનારક કમુરતા ચાલે છે દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિ. સ્વામી મંગળ. અક્ષર. અ. લ. ઈ. આજે ચંદ્ર મેષ રાશિનું હોવાથી. માનસકિ સ્થિતિ સારી રહેશે.…
આજનો દિવસ વિક્રમ સંવત 2078 સાકૅ ૧૯૪૩ વીર સવંત 2548પોસ સુદ શુક્લ પક્ષ તિથિ પાંચમ શુક્રવાર તારીખ .7.1.2022 દૈનિક પંચાંગ આજે સૂર્ય ઉદય 7. અને 23 મીનીટે, સૂર્ય અસ્ત સાંજે 18.08\ આજની રાશી કુંભ. અક્ષર . ગ.સ. શ. આજનું નક્ષત્ર. પૂર્વભાદ્રપદ આજનો યોગ. વ્યતિપાત આજે કરણ. I બાલવ. આજે અભિજીત વિજય મુહૂર્ત 12:15 થી 12:52 આજે રાહુકાળ બપોરે 3:05થી4:30 આજે પંચક નો ત્રીજો દિવસ/ વિછુડો નથી આજે કુમાર યોગ છે અને રવિયોગ છે. આ મહિનો ધનસંક્રાંતિએટલે કે સૂર્ય ધન રાશિમાં છે ધનારક કમુરતા ચાલે છે . દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિ- સ્વામી મંગળ. અક્ષર અ.લ.ઈ. આજે મંગળ. તુલા રાશિનો…
રતન ટાટા પાસે કેટલી પ્રોપર્ટી છે તમને અંદાજ પણ નહીં હોય રતન ટાટાને મોંઘી અને લક્ઝરી કારોનો છે શોખ હવામાં ઉડવાનો શોખ પણ ધરાવે રતન ટાટા આ દુનિયામાં દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે, પણ માત્ર વિચાર કરવાથી વ્યક્તિ અમીર નથી બની જતી. આ માટે તમારે જીવનમાં સખત પરિશ્રમ કરવો જ પડશે. વ્યક્તિએ દિવસ-રાત મહેનત કરવી પડે છે, પછી કેટલાક લોકો એવા હોય છે, જેઓ તેમના સપનાને સાકાર કરવામાં સક્ષમ હોય છે. જ્યારે પણ સંપત્તિની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકોના મગજમાં ટાટા, બિરલા અને અંબાણીનું નામ સૌથી પહેલા આવે છે. આ બધા વિશ્વના સૌથી ધનિક લોકોમાં સામેલ છે અને…
શિયાળામાં વાળની કેર કરવાની કેટલીક સરળ રીત ઘરે પડેલ વસ્તુથીજ વાળની કરો કેર નાળિયેર તેલ, દહી, કેળાં જેવી વસ્તુનૂ કરો ઉપયોગ કેટલાક લોકો આખા વર્ષ દરમિયાન સ્કૅલ્પ ઉપરની ચામડીની શુષ્કતાથી પરેશાન રહે છે, જ્યારે કેટલાક માટે તે મોસમી સમસ્યા છે જે મોટાભાગે ઠંડી, સૂકી મોસમમાં થાય છે. આ દરમિયાન, ખોડો, સ્કૅલ્પ ઉપરની ચામડીમાં ખંજવાળ અને માથાની ચામડીમાં દુખાવોની સમસ્યા નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સિવાય વાળ સંબંધિત સમસ્યા પણ વધે છે. આવી સ્થિતિમાં, તમે ઘણા ઘરેલું ઉપચાર અજમાવી શકો છો જે વાળ અને માથાની ચામડીને પોષણ આપી શકે છે. ચાલો જાણીએ કે માથાની ચામડીની શુષ્કતા ટાળવા માટે તમે કયા…
ગુજરાતી ઈન્ડસ્ટ્રીના ત્રણ એક્ટર થયા કોરોના સંક્રમિત દીક્ષા જોશી, હેમાંગ દવે અને મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ ત્રણેય એક્ટર હોમ આઇસોલેશનમાં ગયા ભારત અને ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. બોલિવૂડ તથા ટીવી ઇન્ડસ્ટ્રી બાદ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો કોરોનાનો ભોગ બન્યા છે. ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોશી, એક્ટર હેમાંગ દવે તથા મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દીક્ષાએ સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, ‘2022માં હું આમ કરીશ.. હું વર્કઆઉટ રોજ કરીશ, પરંતુ હાલમાં હું કોવિડ પોઝિટિવ છું અને ડૉક્ટરે મને શ્રમ કરવાની ના પાડી છે. શું યાર..’ દીક્ષા હાલમાં હોમ આઇસોલેશનમાં છે અને સેફ્ટી…
કોરોના દહેશત વચ્ચે પતંગ ઉત્સવ નું ભવ્ય આયોજન જાહેર જનતાને પતંગ ઉત્સવમાં આવવા ખુલ્લું આમંત્રણ દેશ વિદેશના પતંગબાજો પતંગ સાથે કોરોના લાવશે? કોરોનાના કેસો વધતા એકબાજુ શહેરીજનો ભારે ફફડી રહ્યા છે. તો બીજીબાજુ કોરોનાથી બચવાનારા પાલિકા, વહીવટીતંત્ર અને પ્રવાસ નિગમન દ્વારા સંયુકત રીતે નવમી જાન્યુઆરીના રોજ શહેરના મેયરના પ્રમુખ પદ હેઠળ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવા જઇ રહ્યા છે. જેમાં 18 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહિત અલગ અલગ રાજયોના 100 થી વધુ પતંગબાજો આવશે. લોકોમાં ભારે રોષ છે કે આ તો ખુલ્લેઆમ કોરોનાને આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે. સુરતીલાલાઓ માટે વર્ષની શરૃઆત સાથે જ આવતો પ્રથમ તહેવાર એટલે મકર સંક્રાતિ ઉજવવા માટે તલપાપડ…