Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ભારતમાં 400થી વધુ નદીઓ વહે છે લૂણી નદી અજમેર જિલ્લાના 772 મીટરની ઊંચાઈએ આવેલી નાગ ટેકરીઓમાંથી નીકળે 495 કિમી લાંબી એકમાત્ર મોટી નદી  છે આપણા શાસ્ત્રોમાં નદીઓને માતાનું સ્થાન આપવામા આવ્યુ છે.જોવા જઈએ તો ભારતમાં 400થી વધુ નદીઓ વહે છે. જેમાં નાની-મોટી નદીઓનો સમાવેશ થાય છે. આ નદીઓ દેશના ધર્મ અને સંસ્કૃતિ સહિત અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન ધરાવે છે.આપણા દેશમાં એક એવી નદી છે, જે ફક્ત પર્વતોમાંથી જ નીકળે છે, પરંતુ તે કોઈપણ સમુદ્રમાં જોવા મળતી નથી.અહીં વાત થઇ રહી છે રાજસ્થાનની જીવાદોરી  લૂણી નદીની. લૂણી નદી રાજસ્થાનના અજમેર જિલ્લામાં 772 મીટરની ઊંચાઈએ આવેલી નાગ ટેકરીઓમાંથી નીકળે છે. આ નદી અજમેરથી…

Read More

10મી ઓવરમાં અમ્પાયર ડરીગયા સ્ટેડિયમની બિગ સ્ક્રિન પર રિપ્લે દેખાડવામાં આવ્યો પોલાર્ડ વાઈડ બોલ મુદ્દે અમ્પાયર સાથે ઝઘડ્યો આમ તો પ્લેયર અને અમ્પાયર વચ્ચે કંઇક ઝઘડાઓ ચાલતા રહેતા હોય છે પરંતું કાલના મુંબઈ અને કોલકાતાની મેચમાં થયું કઈક એવું કે કિરોન પોલાર્ડના હાથમાંથી બોલિંગ દરમિયાન ભૂલથી બોલ છટકી ગયો હતો અને સીધો અમ્પાયરને વાગ્યો હતો. આ જોઈને બે ઘડી તો પોલાર્ડ અને રોહિત હસવા લાગ્યા હતા. જોકે ત્યાર પછી બીજા અમ્પાયર સાથે પોલાર્ડને ઝઘડો પણ થઈ ગયો હતો. IPL2022ની 56મી મેચના 10 ઓવરમાં મુંબઈનો પોલાર્ડ બોલિંગ કરી રહ્યો હતો. તેવામાં પાંચમા બોલ પર કિરોન પોલાર્ડના ફોલો થ્રૂ દરમિયાન અચાનક તેના…

Read More

સિંહની આંખના મોતિયાની સર્જરી કરી સિંહની આંખોની તપાસ કરતા બન્ને આંખમાં મોતિયો હોવાનું સામે આવ્યું સિંહની આંખોની તપાસ કરતા બન્ને આંખમાં મોતિયો હોવાનું જણાતા ગુજરાતમાં સહુ પ્રથમવાર જ જુનાગઢ ના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહની આંખના મોતિયાની સર્જરી કરી નેત્રમણી બેસાડવાની સફળ સર્જરી કરવામાં આવી. જામવાળા રેન્જમાં એક પાંચ વર્ષનાસિંહની થોડી હલનચલન પ્રવૃતિ ઘટી જતા તથા શિકાર નજીક હોય તો પણ તેને ઝડપવા કોઈ હલચાલ જન કરતો હોવાનું જંગલ ખાતાના સ્ટાફના ધ્યાનમાં આવતા તેઓએ આ સિંહ પર થોડા સમય રેસ્કયુ સેન્ટરમાં રાખી તેના પર નજર રખાઈ પણ તે ફકત કોઈ અવાજ આવે તો જ પ્રતિભા હોવાનું જાણ થતા પશુઓના તબીબોની…

Read More

સમૃધ્ધ પરિવારોના ઘરેવિવાહના રિસેપ્શનમાં પેન્ટસુટ્સ પહેરવાની પરંપરા શરૂ થઇ. પેન્ટસુટ્સ માત્ર પુરુષો માટેનું પરિધાન નથી રહ્યું મિસ  હરનાઝ સંધુએ પહેરીને બતાવ્યું હતું તેનું ડ્રેસિંગ  ગરમીની ઋતુને છાજે એવું છે. એક તબક્કે પેન્ટસુટ્સ માત્ર મોટા બિઝનેસમેન્સ માટેનો પોશાક ગણાતો. મોટા બિઝનેસમાં રહેલા લોકો ઉપરાંત ઉચ્ચ હોદ્દે બિરાજતા અધિકારીઓ આ પોશાક પહેરતા હતા. વાસ્તવમાં પેન્ટસુટ્સ પર્સનાલિટી પાવરના પ્રતિક ગણાય છે. ધીમે ધીમે આ ટ્રેન્ડ સમૃધ્ધ પરિવારોના ઘરે યોજાતાં વિવાહના રિસેપ્શનમાં પેન્ટસુટ્સ પહેરવાની પરંપરા શરૂ થઇ. પણ આજની તારીખમાં તે માત્ર પુરુષો માટેનું પરિધાન નથી રહ્યું. હવે બિઝનેસ વૂમન્સ ઉપરાંત ફેશનેબલ મહિલાઓ પણ પોતાના વ્યક્તિત્વને પાવરફુલ બનાવવા પેન્ટસુટ્સ પહેરે છે. અને ફેશનની વાત…

Read More

દીપિકા પાદુકોણ છેકાન્સફિલ્મ ફેસ્ટિવલઆઠ સભ્યોની જ્યુરીનો ભાગ ફિલ્મફેસ્ટિવલ 16 મેના રોજથી શરૂ થશે અભિનેત્રી આ ફેસ્ટિવલમાં 10 દિવસ સુધી રેડ કાર્પેટ પર ચાલશે તેવી અપેક્ષા દીપિકા પાદુકોણ આજે વહેલા કાન્સ જવા રવાના થઈ ગઈ છે અને 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્યોમાંના એક તરીકે તેનું સ્થાન લેવા માટે તૈયાર છે. અભિનેત્રી, જે 2017 થી ફેસ્ટિવલમાં નિયમિત હાજરી આપી રહ્યો છે, તે મંગળવારે મુંબઈના એરપોર્ટ પર જોવા મળીહતી.આ કાન્સફેસ્ટિવલનીપેનલમાં દીપિકા એકમાત્ર ભારતીય કલાકાર છે. આ ફેસ્ટિવલ 16 મેના રોજથી શરૂ થશે અને 28 મેના રોજ સમાપ્ત થશે. ગેહરૈયાનીઅભિનેત્રીઆ ફેસ્ટિવલમાં10 દિવસ સુધી રેડ કાર્પેટ પર ચાલશે તેવી અપેક્ષા છે. દીપિકા પાદુકોણ, જેને…

Read More

જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન પંડિત શિવકુમાર શર્માના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી અમજદ અલી ખાને ટ્વિટ કર્યું દેશના સુપ્રસિદ્ધ ભારતીય સંગીતકાર અને જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન થયું છે. ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ પ્રાપ્ત થઇ છે. શિવકુમાર શર્માનું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. તેઓ 84 ​​વર્ષના હતાં. તેઓ છેલ્લાં છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યાથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા. જણાવી દઇએ કે, પંડિત શિવકુમાર શર્માનું ફિલ્મ જગતમાં પણ મહત્વનું યોગદાન હતું. બોલિવુડમાં ‘શિવ-હરિ’ (શિવકુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયા) ની જોડીએ ઘણાં હિટ ગીતોને સંગીત આપ્યું…

Read More

ભારતની સૌથી પ્રસિદ્ધ નિકાસ પામેલી વસ્તુ છે મસાલા ચા વડાપાવમુંબઈનાપ્રખ્યાતસ્ટ્રીટફુડમાનુંએક છે ઈડલીસમગ્ર દક્ષિણ ભારતમાં લોકપ્રિય નાસ્તોછે એવું કહેવાય છે કે ભોજન એ સ્થળની ઓળખ આપે છે. જો તમારે ખરેખર શહેરને જાણવું હોય તો ત્યાંના ફૂડને એન્જોય કરવું જોઈએ.  ભારતમાં પણ એવા અનેક શહેર છે. જ્યાંનું સ્ટ્રીટ ફૂડ ખૂબ જ વખણાય છે. આ શહેરોનું સ્ટ્રીટ ફૂડ ત્યાંના કલ્ચરને પણ દર્શાવે છે. તો આવો જાણીએ કે ભારતની કઈ જગ્યાએ સ્ટ્રીટ ફૂડની મજા અચૂક લેવી જોઈએ… મસાલા ચા: ભારતની સૌથી પ્રસિદ્ધ નિકાસ પામેલી વસ્તુ છે મસાલા ચા.આ ચા મોટા રેસ્ટોરાંથી લઈને ટ્રેન સ્ટેશનો પર ચા વાળા સુધી દરેક જગ્યાએ વેચાતી જોવા મળે છે.…

Read More

દેશ પર વાવાઝોડાનો ખતરો ‘આસની’ ચક્રવાત વધી રહ્યું છે આગળ 17 રાજ્યોમાં વર્તાશે ‘આસની’ની અસર દેશ પર એક વાર ફરીથી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીથી ઉદ્ભવેલા ‘આસની’ નામનું વાવાઝોડું આગામી 24 કલાકમાં ઓડિશાના કાઠે પહોંચે તેવી શક્યતા સેવાઇ રહેલી છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વર્ષનું પ્રથમ ચક્રવાતી તોફાન ‘આસની’ મંગળવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર કરશે હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર બંગાળ અને ઓડિશાના દરિયાઈ વિસ્તારોમાં 90થી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફુંકાઈ શકે છે. દરમ્યાન ઘણી જગ્યાએ વરસાદ પણ પડશે. તોફાનની અસર બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં પણ રહેશે.…

Read More

પેટ્રોલમાં 9.99% ઇથેનોલનું મિશ્રણ ડીઝલ સાથે બાયોડીઝલના પણ 5 ટકા મિશ્રણનું લક્ષ્યાંક બિન-મિશ્રિત ઇંધણ પર પ્રતિ લિટર રૂ. 2ની વધારાની ડ્યુટી પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગઈકાલે જણાવ્યું હતું કે ભારતમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનું સ્તર 9.99 ટકા પર પહોંચ્યું છે. ભારતે 2022ના અંત સુધીમાં પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણ અને 2030 સુધીમાં 20 ટકા મિશ્રણનું લક્ષ્ય રાખ્યું હતું. કેન્દ્ર સરકારે 2030 સુધીમાં ડીઝલ સાથે બાયોડીઝલના પણ  5 ટકા મિશ્રણનું લક્ષ્યાંક રાખ્યું છે.કેન્દ્રએ મિશ્રણને પ્રોત્સાહિત કરવા માટે ઓક્ટોબરથી શરૂ થતા બિન-મિશ્રિત ઇંધણ પર પ્રતિ લિટર રૂ. 2ની વધારાની ડ્યુટીની જાહેરાત કરી છે. ઇથેનોલ સંમિશ્રણ કાર્યક્રમનો હેતુ ક્રૂડ ઓઇલની આયાત પર દેશની…

Read More

રાહુલ ગાંધી દાહોદના પ્રવાસે આદિવાસી સત્યાગ્રહ સભાને સંબોધશે આદિવાસી નેતાઓ સાથે કરશે બેઠક ગુજરાતમાં ચૂંટણીની મોસમ શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ પ્રચારનું રણશિંગુ ફૂંકવા જઈ રહી છે. અને તેની શરૂઆત દાહોદથી કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધશે. અને આદિવાસીઓના અનેક સળગતા મુદ્દાઓને લઈને ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. ઉલ્લેખનીય છે કે, મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે. હાલ ગુજરાતમાં ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે રાજયમાં રાજકીય હાલચાલો તેજ બની છે. રાહુલ ગાંધી સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બે બેઠક પણ કરશે. એક બેઠક આદિવાસી…

Read More