What's Hot
- શું આ 30 વર્ષ જૂની ટીવી સિરિયલ OTT પર રિલીઝ થશે? દિગ્દર્શકે પોતાના દિલની ઈચ્છા વ્યક્ત કરી
- સરકાર ખેડૂતો માટે 1000 કરોડ રૂપિયાનું લોન ગેરંટી ફંડ બનાવશે, જાણો તેનાથી શું ફાયદો થશે
- TATA PUNCH વધુ અપગ્રેડ થયું, કંપનીએ આ નવા ફીચર્સ બજારમાં રજૂ કર્યા, જાણો કિંમત
- Xiaomi એ લગાવ્યો મોટો કૂદકો, આ મામલે Appleને પાછળ છોડી દીધું
- ચપ્પલે કરી દીધી મોટી મોકાણ, સામાન્ય વાત પર દર્દીના પરિવારજનોએ ડોક્ટરની કરી દીધી ધુલાઈ
- વર્લ્ડકપની ફાઈનલ મેચનો હીરો આટલા દિવસો પછી ODIના મેદાન પર
- ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ને લઈને સરકાર સામે આ મોટા પડકારો છે, કેબિનેટમાંથી પસાર થવું એટલું જ પૂરતું નથી
- કાકડી-બૂંદીનું રાયતુ પણ થઇ જશે ફેલ, જયારે ખાસો બટાકાથી બનાવેલું મસાલેદાર રાયતુ ઘરમાં બધા કરશે વખાણ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
IPL 2022થી બહાર થયા રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થવાને કારણે ઘરે પરત ફર્યા જાડેજા ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી અને જાડેજા વચ્ચે બધું બરાબર ન હોવાની અટકળો IPL 2022થી બહાર થયા રવીન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને IPL 2022 વચ્ચે એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયા છે. જાડેજાએ સીઝનની શરૂઆત ચેન્નાઈની ટીમના કેપ્ટન તરીકે કરી હતી. વચ્ચે ખરાબ પ્રદર્શનને કારણે કેપ્ટન્સી છોડી દીધી. આવામાં સોશિયલ મીડિયા અને અન્ય અમુક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જાડેજા અને ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી વચ્ચે કંઈપણ ઠીક ચાલી રહ્યું નથી. જોકે હવે ચેન્નાઈ ટીમનાં સીઈઓ કાશી વિશ્વનાથે સામે આવીને…
રણવીર સિંહનો ફરી એક નવો અતરંગી લુક થયો વાયરલ રણવીરના કપડાં જોઇ ફેન્સ પણ ચોંક્યા તસવીરો શેર કરતાં તેણે કહ્યું કે તે જીવનનો આનંદ માણી રહ્યો છે રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે. આ ફોટોશૂટમાં રણવીર સિંહ ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. તેણે કાળા ચશ્મા અને સફેદ મોતીની માળા સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો. આ તસવીરો શેર કરતાં તેણે કહ્યું કે તે જીવનનો આનંદ માણી રહ્યો છે. રણવીર સિંહ તેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ને લઈને સતત ચર્ચામાં છે. જયેશભાઈ જોરદાર મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ દર્શકોને પ્રભાવિત કરી રહ્યું…
ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’માં 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યાં સંબોધન દરમ્યાન ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને PM મોદી ભાવુક થયા આજે ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. જો કે આ સમારોહમાં સંબોધન દરમ્યાન PM મોદી ભાવુક થયા હતાં. સંબોધન દરમ્યાન એક ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને PM મોદી થોડોક સમય સુધી તો કંઇ જ ન બોલી શક્યા. આ કાર્યક્રમ દરમિયાન જુદી-જુદી યોજનાના લાભાર્થીઓએ PM…
ચહેરા પર ખીલ, ફોલ્લીથી થતા ડાઘ સામાન્ય વાત કાળા ડાઘમાંથી છૂટકારો મેળવવા કરો આ ઉપાય દાદી-નાનીની આ ટિપ્સને કરો ફૉલો, સમસ્યામાંથી મળશે છૂટકારો સિઝન ગમે તે હોય પરંતુ ચહેરા પર ખીલ, ફોલ્લીથી થતા ડાઘ સામાન્ય વાત છે. જેનાથી સ્કિનની ચમક ફિક્કી પડી જાય છે. ખાસ કરીને ગરમીમાં સ્કિનને તડકામાંથી થતી સમસ્યાઓ ભોગવવી પડે છે અને તેના પરથી ખીલ અને કાળા ડાઘ જેવી મુશ્કેલીને વધારે છે. એવામાં જેટલુ જલ્દી બને તેટલા આ કાળા ડાઘમાંથી છૂટકારો મેળવી લેવો જોઈએ. તો સમયની સાથે આ વધુ ઘેરા બનશે અને તેને દૂર કરવા મુશ્કેલ થશે. આવો જાણીએ દાદી-નાનીની કેટલીક એવી ટિપ્સને જે આ સમસ્યામાંથી છૂટકારો…
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 નવા કેસ નોંધાયા ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 183 છે સૌથી વધુ કેસ અમદાવાદમાં 19 નોંધાયા છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 31 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોઈપણ મૃત્યુ નોંધાયુ નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 21 લોકો સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાને લીધે કુલ 10944 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 12 લાખ 24 હજાર 594 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ 12,13,467 લોકો સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 183 છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર…
આલુ પાપડ સમોસા બનાવવા છે એકદમ સરળ બાળકો આ વાનગીને જોતાજ તેને ખાવા માટેની ઉત્સુકતા બતાવશે આ સમોસાને કોઈ પણ ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો નમસ્તે મિત્રો, ફરી એક વખત અમે આપના માટે એક નવીનતમ અને એકદમ સ્વાદિષ્ટ એવી રેસીપી લાવ્યા છીએ જેનું નામ છે આલું પાપડ સમોસા. જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને બનાવવામાં ઘણાજ સરળ છે. સામાન્ય રીતે આપ સૌએ આલું સમોસા ખાધાજ હશે, પરંતુ તેમાં કઈક નવીન સ્વાદ અને દેખાવ સાથે આપ આ ડીશઆપના મેહમાનો કે પરિવારજનો સામે પ્રસ્તુત કરી શકો છો. તેમાં પણ ખાસ કરીને બાળકો આ વાનગીને જોતાજ તેને ખાવા માટેની ઉત્સુકતા બતાવશે.…
બંગાળની ખાડીમાં પહોંચીને નબળુ પડશે વાવાઝોડું ભારે વરસાદ અને ઝડપી પવનોની અસર બની રહેશે ઘણા રાજ્યોમાં વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છેલ્લા 5 દિવસથી ચાલી રહેલું ચક્રવાત અસાની હવે નબળું પડી રહ્યું છે. બુધવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અથડાયા બાદ તે ગુરુવારે ધીમે ધીમે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત આજે સાંજ સુધીમાં બંગાળની ખાડીમાં પહોંચી જશે. તે પછી તે શાંત થઈ શકે છે. જો કે, બંગાળની ખાડી સુધી પહોંચતી વખતે, ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે હળવા અને ભારે વરસાદ સાથે પવનની ઝડપ 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. તોફાનની અસર આ રાજ્યોની સરહદે…
ધોરણ 12 સાયન્સ અને GUJCETની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું ગુજરાત શિક્ષણબોર્ડની વેબસાઇટ gseb.org પર પરિણામ જોઇ શકશો 85.78 % સાથે રાજકોટ અવ્વલ, દાહોદમાં સૌથી ઓછું 40.19 % પરિણામ આખરે છેલ્લાં કેટલાંય સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યાં હતાં તે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ અને અને GUJCETની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. ત્યારે સૌ કોઇને પ્રશ્ન થતો હશે કે આખરે આ પરિણામ જોવાનું કઇ રીતે. તો તમને જણાવી દઇએ કે, એ માટે તમારે આ બોર્ડની વેબસાઈટ gseb.org ઓપન કરવાની રહેશે. પરિણામ જાણવા માટે ઉમેદવારોએ પોતાનો બેઠક ક્રમાંક નાખવાનો રહેશે. જો કે પરિણામ જાહેર થતાની સાથે જ વેબસાઇટ ઓપન થવામાં સમસ્યા…
બે વર્ષ બાદ હોટેલ ઉદ્યોગ ખીલ્યો હોટલ ઈન્ડસ્ટ્રીના 60 ટકા રૂમ બુક થયા કોરોના ગયા બાદ લોકો ફરવા નીકળ્યા દેશની હોટલ ઈન્ડસ્ટ્રી ફરી એકવાર ખીલી ઉઠી છે. આ વર્ષે માર્ચમાં બે વર્ષ બાદ પ્રથમ વખત ઓક્યુપન્સી રેટ 60 ટકાથી વધ્યો છે. એપ્રિલ-મેમાં વેકેશન સિઝનને લીધે હોટલ ઈન્ડસ્ટ્રીમાં મજબૂત રિકવરી થવાની સંભાવના છે. લગ્નો અને રજાઓની સિઝનથી ઈન્ડસ્ટ્રીને સપોર્ટ મળ્યો છે. એચવીએસ એનારોકના રિપોર્ટ મુજબ, કોવિડ-19 વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની અસરના કારણે આ વર્ષે જાન્યુઆરીમાં હોટલ ઈન્ડસ્ટ્રીનો ઓક્યુપન્સી રેટ 40 ટકાથી ઘટ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં સ્થિતિ સુધરી 55 ટકા રૂમ બુક થયા હતા. માર્ચમાં વધી ઓક્યુપન્સી રેટ 61 ટકા થયો છે. માર્ચ,2020…
સરકારે વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેની ગેપ ઘટાડયો બન્ને ડોઝ વચ્ચે 90 દિવસનું રાખ્યું અંતર પહેલા આ અંતર 9 મહિનાનું હતું સરકાર દ્વારા કોરોના વેકિસનના બુસ્ટર ડોઝને લઈ મોટો નિર્ણય લીધો છે. વિદેશ પ્રવાસે જનાર લોકો માટે અત્યાર સુધી તો બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું અંતર 9 મહિના હતું પરંતુ હવે તે ઘટીને 3 મહિના કરવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રોએ એવું જણાવ્યું છે કે વિદેશ જતા લોકો હવે કોરોના વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર વચ્ચે હવે 90 દિવસ એટલે કે ત્રણ મહિનાનું અંતર રાખી શકશે, કેન્દ્ર સરકારે અંતર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. વિદેશી મુસાફરો માટે સાવચેતીના ડોઝ…