- હોટેલ માં ચેકઆઉટ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નુકસાનથી બચી શકશો
- તહેવારોની સિઝનમાં આ મેક્સી ડ્રેસને દુપટ્ટા સાથે સ્ટાઈલ કરો,દેખાશો એકદમ અલગ
- રોંગ સાઈડ પર વાહન ચલાવવા થશે દંડ, રકમ જાણ્યા પછી તમે ક્યારેય નિયમો નહીં તોડો
- Airtel એ નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો, 26 રૂપિયામાં મળશે આટલી સુવિધાઓ
- બ્લડ પ્રેશર અચાનક વધવા લાગે તો કરો આ યોગ, સરળતાથી કંટ્રોલ થઈ જશે.
- નાસ્તામાં ઝટપટ તૈયાર કરો ટેસ્ટી ઓટ્સ અપ્પમ, અહીં જુઓ સરળ રેસિપી
- સુપ્રીમ કોર્ટના હજારો નિર્ણયોનું હિન્દીમાં ભાષાંતર કરાયું, AI ની મહત્વ પૂર્ણ ભૂમિકા
- ગુજરાતમાં આ વર્ષે તાવના દર્દીઓ વધ્યા, આઠ મહિનામાં 39 હજાર દર્દીઓ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સ્થિતિ ગંભીર બની સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાં માત્ર 29 ટકા જ પાણી બચ્યું સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ટેન્કર રાજ કાળઝાળ ગરમી વચ્ચે સમગ્ર રાજ્યમાં પીવાના પાણીન સ્થિતિ અંગે રાજ્ય સરકાર સબ સલામત હોવાના દાવાતો કરી રહી છે પરંતુ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના છેવાડા ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતાં જળાશયોનાં તળીયા દેખાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રનાં 141 ડેમોમાં હાલ માત્ર 29 ટકા જ પાણી બચ્યુ છે આશરે 70 ટકા ડેમો ખાલી થઈ ગયા હોવાનાં ચોકાવનારા આંકડા બહાર આવ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમી દ્વારકા પંથકની છે આ જિલ્લાનાં ડેમોમાં માત્ર 3 ટકા જ પાણી હવે રહયુ છે અને હજુ ઉનાળાનાં દોઢેક…
જેવી તેવી નહિ દુનિયાની સૌછી મોંઘી કેરી છે આ 1 કિલોની કિંમતમાં તો આવી જશે નાની કાર કેરી નો આટલો ભાવ જાણી મુકી દેસો તિજોરીમાં જાંબલી રંગની આ કેરીની કિંમત છે અધધધ લાખ, કિંમત સાંભળીને આખી રાત સુઈ નહિ શકો ઉનાળાની ઋતુના આગમનની સાથે જ આપણે કેરીઓની રાહ જોતા હોઇએ છીએ. આખી દુનિયામાં કેરીની ઘણી જાતો જોવા મળે છે. જેની કિંમત 50થી 500 રૂપિયા સુધીની હોય છે. પરંતુ જો એવું કહેવામાં આવે કે, મધ્યપ્રદેશના જબલપુરમાં એક એવા પ્રકારની કેરીની જાત જોવા મળે છે, જેની કિંમત 2.7 લાખ રૂપિયા પ્રતિ કિલો છે, જાંબલી રંગની આ કેરી આખી દુનિયામાં પ્રખ્યાત છે. કેરી…
SBI ની લોન હવે મોંઘી થશે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ટ લેન્ડિંગ રેટ વધ્યો RBI ના રેપો રેટ વધાર્યા બાદ નિર્ણય ભારતની સૌથી મોટી બેન્ક SBI દ્વારા વધુ એક વખત MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ટ લેન્ડિંગ રેટ વધારી દેવામાં આવ્યો છે. નવા દર 15 મે એટલે કે ગઈકાલે રવિવારથી લાગુ થઈ ચૂક્યા છે. આ બેન્ક દર આ MCLR માં આ જ મહિનામાં કરવામાં આવેલો સતત બીજો વધારો છે. બેન્કે 10 બેસિસ પોઈન્ટ એટલે કે 0.10 ટકાની વૃદ્ધિ દરેક સમયગાળા માટે કરી છે. MCLR માં વધારાના કારણે ગ્રાહકોને મલસ્તી લોનના માસિક EMI માં વધારો થઈ શકે છે. સાથે…
અવાજ કઈ દિશામાંથી આવે છે તે પણ આ કપડુ બતાવી શકે છે. વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલુ ફેબ્રિક માઈક અને સ્પીકરની જેમ કામ કરે છે. આ કપડામાં ઈલેક્ટ્રિકલ સિગ્નલ રિલીઝ થાય છે. અમેરિકાના મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ એક સ્માર્ટ કપડુને તૈયાર કર્યુ છે. જે અવાજને ઓળખી શકે છે. વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલુ ફેબ્રિક માઈક અને સ્પીકરની જેમ કામ કરે છે. માણસોના અવાજ, પક્ષીઓ, ઉડતા પાંદડાની અવાજ સરળતાથી ઓળખી શકે છે.આ રિસર્ચ નેચર જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. રિસર્ચ મુજબ, આ ફાઈબર્સને એક કપડામાં સિવવામાં આવ્યું છે. જે અવાજ સાંભળી શકે છે. તે એક ખાસ મટિરિયલથી બનાવવામાં આવ્યું છે. આ કપડામાં ઈલેક્ટ્રિકલ સિગ્નલ…
મહાભારત કાળથી જોડાયેલા આ મંદિરમાં ઘણા રહસ્યો છૂપાયેલા છે. માન્યતા છે કે,આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું. વર્ષના 8 મહિના નથી દેખાતુ આ મંદિર પઠાન કોટથી લગભગ 80 કિલોમીટર દુર બાથૂ કી લડી મંદીર પૌંગ ડેમના તળાવમાં બનેલુ છે. 70ના દાયકામાં તળાવ બનવાને કારણે આ મંદિર તળાવના પાણીમાં આવી ગયુ હતું. જ્યારે વરસાદમાં તળાવમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે જળસ્તર આ મંદિરને પાણીમાં ડૂબાવી દે છે. એપ્રીલથી લઈને જુન સુધી પાણીનું સ્તર નીચુ હોવાથી આ મંદિર ફરી દેખાવા લાગે છે. તે દરમિયાન શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા આવે છે. આટલા વર્ષોથી પાણીમાં હોવા છતા મહાભારત કાળનું આ મંદિર આજે પણ પોતોનુ…
આઈપીએલ નો ખિતાબ પોતાના નામે કરવા માટે પ્રબળ દાવેદાર ટીમ બની ગઈ છે ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના જબરદસ્ત પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા આ ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર વન પર બિરાજમાન છે પહેલી આઈપીએલ સીઝન રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના જબરદસ્ત પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા છે. હાલ આ ટીમ પોઈન્ટ ટેબલ પર નંબર વન પર બિરાજમાન છે. હવે તો એ સ્થિતિ છે કે તે પહેલી જ વાર રમવા છતાં આઈપીએલ નો ખિતાબ પોતાના નામે કરવા માટે પ્રબળ દાવેદાર ટીમ બની ગઈ છે.પહેલી આઈપીએલ સીઝન રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના જબરદસ્ત પ્રદર્શનથી દરેકને ચોંકાવી દીધા છે. હાલ આ ટીમ…
પોતાના ફેવરિટ એક્ટર્સ વિશે લોકો તો માહિતી પણ રાખતા હોય છે રણવીર સિંહ અને સોનમ કપૂર ભાઈ-બહેન છે. કરણ જોહર અને આદિત્ય ચોપડા કઝીન છે. રણવીર સિંહ-સોનમ કપૂરઃ આ બંને વચ્ચેના રિલેશન સાંભળીને તમે હેરાન થઈ જશો. રણવીર સિંહ અને સોનમ કપૂર ભાઈ-બહેન છે. સોનમની નાની અને રણવીરના દાદા ભાઈ-બહેન હતા અને જેના કારણે રણવીર અને સોનમ પણ થઈ ગયા ભાઈ-બહેન. અજય દેવગણ-મોહનીશ બહલઃ એક્ટર મોનીશ બહલ અજય દેવગણનો સાળો છે. કેમ કે કાજોલ અને મોહનીશ બહલ કઝીન બ્રધર-સિસ્ટર છે. કરણ જોહર-આદિત્ય ચોપડાઃ કરણ જોહર અને આદિત્ય ચોપડા કઝીન છે. આવું એટલે કેમ કે કરણની માતા હીરુ જોહર, યશ ચોપડાની…
ભારતમાં સામાન્ય રીતે પુરુષોનો સ્કિન ટોન ગૌવર્ણ હોય છે. પુરુષો યોગ્ય રંગના કપડા પહેરે તો તેમનું વ્યક્તિત્વ ઉભરી આવે છે. શ્યામ રંગના પુરુષો માટે ક્રીમ રંગ શ્રેષ્ઠ છે ભારતમાં સામાન્ય રીતે પુરુષોનો સ્કિન ટોન ગૌવર્ણ હોય છે. જો આ સ્કિન ટોનના પુરુષો યોગ્ય રંગના કપડા પહેરે તો તેમનું વ્યક્તિત્વ ઉભરી આવે છે. ગૌવર્ણ રંગના માણસોએ ગ્રીન, નેવી બ્લૂ, બ્લેક, મધ્યમ લાઇટ ગ્રીન, બ્રાઉન, ઓરેન્જ, ખાકી રંગના કપડા પહેરવો જોઈએ. તેઓએ સફેદ કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આ સ્કિન ટોનવાળા પુરૂષો પર ગોલ્ડન કલર પણ સારો લાગે છે. શ્યામ રંગના પુરુષો માટે ક્રીમ રંગ શ્રેષ્ઠ છે. આ સિવાય કાળી ત્વચાવાળા પુરુષો માટે…
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ બોક્સની આવક હવે રોજ 500 બોક્સનો વધારો થયો; વિદેશ એકસ્પોર્ટ નહીં થઈ શકે કેસર કેરી પ્રતિમણનો ભાવ 2600ને પાર થયો કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા પંથકમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે જ ગત 26 એપ્રિલથી હરાજીનો પ્રારંભ થયો હતો. અને પ્રથમ દિવસે 3740 બોક્સની આવક થઈ હતી. અને 10 કિલો બોક્સનાં 1450 રૂપિયા ભાવ બોલાયો હતો. અત્યાર સુધીની વાત કરીએ તો આશરે 60 હજારથી વધુ બોક્સની આવક થઈ ચૂકી છે. જો કે, છેલ્લા કેટલાક દિવસથી રોજ 500 થી 600 બોક્સની આવક વધી રહી છે. ત્યારે જ…
બહાર આવીને હિન્દુ પક્ષે અંદર ભોળાનાથ મળ્યા છે એમ કહ્યું મંગળવારે કોર્ટમાં રિપોર્ટ સોંપાશે તપાસની આજુબાજુના વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્ઞાનવાપી મસ્જીદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. સરવે ટીમને પરિસરની અંદર શિવલિંગ મળી આવ્યું છે. આ વાત સામે આવ્યા બાદ વારાણસી કોર્ટે ડીએમને જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે તે જગ્યાને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ અધિકારીઓને સ્થાનોની જાળવણી અને સુરક્ષાની વ્યક્તિગત જવાબદારી સોંપી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીમે ત્યાં શિવલિંગ જોયું. સરવે ટીમમાં સામેલ હિન્દુ પક્ષના વકીલે તરત વારાણસી કોર્ટમાં અરજી કરી. જેમાં કોર્ટને કહેવામાં આવ્યું હતું કે શિવલિંગ ત્યાંથી મળી આવ્યું…